SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે રેટી બેટી વ્યવહારની છુટ કરવી એ ઉચિત છે કે નહિં? ઉત્તર–જૈનધર્મ સિદ્ધાન્તો એને માટે જરા પણ નિષેધ નથી કરતા. ભગવાન મહાવીરના સિદ્ધાન્તની છત્ર છાયામાં આવનાર ગમેતે જાતિને, ગમે તે કુલનો કે ગમે તે દેશનો મનુષ્ય કેમ ન હોય, તેની સાથે સમસ્ત પ્રકારની છુટ કરવી, એજ જરૂરનું છે. આપણે આપણી સંકુચિતતાના કારણે મહાવીરના અનુયાયીઓ ઘટાવી રહ્યા છીએ. આપણે આ સંકુચિતતાનો ત્યાગ કરીએ અને કઈ પણ મનુષ્યને કે જે જૈનધર્મના સિદ્ધાન્તનું પાલન કરવા સાથ જૈન આચારોનું આચરણ કરતો હોય, તેને અપનાવવાની ઉદારતા બતાવતા થઈએ તે જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા અવશ્ય વધે. મારા આશાવાદના સિદ્ધાન્ત પ્રમાણે તે હું તે જરૂર માની રહ્યો છું કે પાંચ પચીસ વર્ષમાં કોનોમાં આ ઉદારતા સર્વતે ભાવથી આવશ્ય આવશે. પ્ર. ૧૨–વિધવા વિવાહના સંબંધમાં આપનો શે અભિપ્રાય છે? ઉત્તર–આ પ્રશ્ન જૈન સમાજમાં નહિં પરંતુ આખા દેશમાં ઉપસ્થિત થયેલ છે અને એ પણ લગભગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005445
Book TitleNavo Prakash
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherBalabhai Virchand Desai
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy