SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નાના નાના નાના-નાના-મ૨૧) -------------- વિનંતી કરી કે સાંજે સૂર્યાસ્ત પહેલાં વોટરબેગનું પાણી કાઢી નાખવું પડે. અર્જન અધિકારીએ ફોન કરી ઓફિસમાં રહેલા માણસ પાસે પાણી ઢોળાવી દીધું. પરંતુ “અત્યારે સૂર્યાસ્તની તૈયારી અને પાણી હમણાં નહીં પીવે તો આખી રાત ગરમીમાં કેવી રીતે કાઢશે.” એ વિચારે અધિકારીએ આજુબાજુમાં ઉકાળેલા પાણી માટે જાતે તપાસ કરાવવાની ચાલુ કરી !!! છેવટે પાણી ન જ મળ્યું અને અધિકારીને અફસોસ રહી ગયો. ઘણા બધાનું કહેવું હતું કે આવી પરિસ્થિતિમાં તો ઘણાં કેસોમાં માણસ જેલમાં જ હોય પરંતુ તું હજી શાંતિથી ફરી શકે એ ખરેખર ભગવાનની કૃપા કહેવાય. એક વાર સાડા ત્રણ વર્ષનો રીતેશનો દીકરો પહેલા માળે ગેલેરીમાંથી નીચે પડ્યો. ૧૭ ફુટ ઉંચાઈ. બધાને થયું કે જીવવાની શક્યતા નથી. નીચે દોડતા પહોંચ્યાં. પછી જોયું કે આંખની પાંપણ નીચે ઘા લાગ્યો છે તથા હાથે ફ્રેશ્ચર થયું હતું. ડૉક્ટરે ટાંકા લીધા અને હાથે ફેક્ટર માટે પ્લાસ્ટર કર્યું. બીજી કોઈ ઈજા થઈ ન હતી. ૧૭ ફુટ ઉપરથી પડે અને છોકરો બચે એ આશ્ચર્ય! આને કહેવાય દેવ-ગુરૂ-ધર્મની કૃપા !! થોડા દિવસ બાદ ટાંકા તોડાવવાનો દિવસ આવ્યો. ડૉક્ટર પાસે રીતેશ અને શ્રાવિકા ઉભા હતાં. નીલેશને લોચ કરાવવાની ભાવના ઘણા સમયથી હતી. આ જ સમયે લોચ કરવાવાળા શ્રાવકના સમાચાર આવ્યા કે હમણાં આવો તો લોચ કરવાની અનુકૂળતા છે. પછી નહી ફાવે. શ્રાવિકાબેન કહે કે તમે ચિંતા નહીં કરો. હું અહીં છું તમે લોચ કરાવવા જઈ આવો !! રીતેશે જીંદગીનો પ્રથમ લોચ સહર્ષ કર્યો. એક વાર શ્રાવિકા મુંબઈ ગયા હતા ત્યારે ૯ વર્ષની દીકરી પડી ( મારો સ્વભાવ બેસ્ટ અને મા નો સ્વભાવ વેસ્ટ કે ઉલટુ? Jain Education International Eer Personal: Putous.co. in.lib.ey.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy