SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ 'આ પ્રસંગો પુસ્તક વિષે અભિપ્રાય (૧. ૫.પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસુરિ મ. સા.. આ પ્રસંગો પુસ્તક વાંચ્યા પછી) અનુમોદના તથા સુષુપ્ત સત્વને જાગ્રત કરે છે. જીવનમાં કાંઈક પણ શુભ કાર્ય કરવાનો ઉત્તમ મનોરથ પેદા કરે છે. આજના જીવોને ઉત્તમ આલંબનની જરૂરત છે, જેમાં આ બુક બોધક, માર્ગદર્શક, સરળ, શોર્ટ અને સ્વીટ જેવું છે. (૨. પ.પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસુરિ મ. સા. : “નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા.... આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે..” (ઉ. મુનિ સૌમ્યરત્ન વિજયજી : વ્યાખ્યાનમાં આ પ્રસંગો કહેવા જેવા શ્રેષ્ઠ છે. આ પુસ્તકને ખૂબ આકર્ષક બનાવો તેવી વિનંતી છે. તેથી ઘણા વાંચશે અને વાંચવાથી ઘણાને લાભ થશે. (૪ પાનાનું ટુંકાવીને) (૪. ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખઃ પાંચકુવા કાપડ મહાજન “બેંગ્લોરમાં ગયેલો. ઊંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માંગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જૈન આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા ર્દય પુલકિત બની ગયું.આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી. દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” પ. રાજેન્દ્રભાઈ : “પૂ. શ્રી ! આ પ્રસંગો પુસ્તક મારા સુશ્રાવિકાએ વાંચ્યું. ખૂબ ગમ્યું.... વાંચી ઘણાં બધાનું કલ્યાણ થાય તે ભાવનાથી આ સુંદર પુસ્તકના પ્રચારમાં અમારે રૂા. ૫૦૦૦નો લાભ લેવો છે...” આવા પ્રશંસાપૂર્ણ અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. તરફથી ભેટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy