SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ધનો ૨૮ તારે પણ આવવું હોય તો નીકળ બહાર. શાલિભદ્રના મનમાં વ્રત લેવાનો ઉમંગ તો હતો જ. અને આ સાંભળ્યું એટલે વધારે થયો. એવામાં સમાચાર મળ્યા. પ્રભુ મહાવીર પાસેના પહાડ પર પધાર્યા છે. આ વાત સાંભળી બંનેને ખૂબ આનંદ થયો. ધને પોતાની સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી, શાલિભદ્ર આવીને પણ દીક્ષા લીધી. - હવે ધન્ને તથા શાલિભદ્ર આકરાં તપ આદર્યા. કોઈ વખત માસના ઉપવાસ તો કોઈ વખત બે માસના ઉપવાસ, કોઈ વખત ત્રણ માસના ઉપવાસ તો કોઈ વખત ચાર માસના ઉપવાસ. આ પ્રમાણે એક વખતના મહાવિલાસી હવે મહાતપસ્વી થયા. બને મહાતપસ્વીઓએ ઘણા વખત સુધી તપ કર્યા. પોતાનાં મન તથા વચનને ખૂબ પવિત્ર બનાવ્યાં, અને મહાતપસ્વી તરીકે જ પોતાનું જીવન પૂર્ણ કર્યું. ધન્ય છે વીર ધન્નાને ! ધન્ય છે વીર શાલિભદ્રને ! રિદ્ધિ હજો તો ધન્ના-શાલિભદ્રની ! આ ભવ ઊજળો કરે. આવતો ભવ સુધારે. ભવોભવનાં બંધન કાપે. शिवमस्तु सर्वजगत:। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005422
Book TitleChakravarti Sanatkumar Vir Dhanno
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy