________________
પુદ્દગલ વોસિરાવવાની વિધિ
૩૯૯
અણુમે!ઇ... વા, રાગેણ વા, દાસેણ વા, માહેણ વા, નૃત્ય વા જમ્મુ જમ્મતઃસુવા, ગહિણીયમેઅ દુક્કડમેઅ' ઉઝિયવમે વિઆણિઅ' મએ કલ્લાણુમિત્તગુરુભગવંતત્રયણાએ, એવમેઅતિ રાઇઅ સદ્દાએ, અરિહંતસિદ્ધસમક્ખં ગરહામિ અમિણ, દુક્કડમેઅ ઉજિઝયન્ત્રમેઅં, ઇત્ય મિચ્છામિ દુક્કડં મિચ્છામિ દુક્કડં મિચ્છામિ દુક્કડ', '
(પંચત્ર પ્રથમ સૂત્રમાંથી)
“ અરિહંત સક્િક્ષય, સિદ્ધસક્િષ્મય, સાહુસક્ય, દેવસધ્મય, અપ્પસિય. વસરામ વાસિરામિ વાસિરામિ.
આ પ્રમાણે સભા પાસે ખેાલાવવું.
— શ્રી અરિહ`ત ભગવાન, શ્રી સિદ્ધભગવાન આદિના શરણમાં આવ્યા થકા હું, પાપકર્મો-દુષ્કૃયાને નિદુ છું. જેવાં કે-અરિહ ંત, સિદ્ધો, આચાર્યાં, ઉપાધ્યાયા, સાધુઆ, સાધ્વીઓને વિષે તથા બીજા ધર્મસ્થાના માનનીય પૂજનીય આત્માઓને વિષે તથા માતા, પિતા, બંધુ, મિત્ર, ઉપકારી સામાન્ય સમકિતષ્ટિ આદિમાગમાં રહેલા અથવા માર્ગમાં નહિ રહેલા સજીવાને વિષે, માનાં સાધન પુસ્તક આદિને વિષે, અથવા અમા (હિંસા વગેરે)નાં સાધન ખડૂંગ-તલવાર, ભાલા આદિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org