________________
૩૪૫
ઉપધાનની વાચનાઓ (૬) છઠું ઉપધાન શ્રુતસ્તવ-સિદ્ધસ્તવાધ્યયન.
પહેલી વાચના (ર ઉપવાસે) પુખરવરદીવઢે, ધાયઇસંડે અ બુદી અ; ભરઠેરવયવિદેહે, ધમ્માઈગરે નમંસામિ. તમતિમિરપડલવિ-સરસ સુરગણુનરિંદમહિઅરસ; * સીમાધરસ વંદે, પઑડિઅહજારસ.
નાઈજરામરણસેગપણસણસ, કલ્યાણપુકખલવિસાલસુહાવહરસ, કે દેવદાણુનરિંદગરિચઅસ્સ ધમ્મસસારમુવલભ કરે પમાયું. સિધે ભે! પયઓ નમે જિમએ, નંદીસયા સંજમે, દેવંનાગસુવન્નકિન્નરગણ–રસભૂઅભાવચ્ચિએ; લેગે જત્ય પદ્ધિઓ જગમિણું તેલુચ્ચાસુર. ધમ્મ વડૂઢઉ સાસએ વિજય ધમુત્તર વર્ઢઉ ૪ સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસગ્ગ.
ગાથા-૪. પદ-૧૫. સંપદા ૧૬-ગુર ૩૪. લઘુ૧૮૨. કુલ–૨૧૬.
અર્થ-–પુષ્કરવર દ્વીપના અર્ધભાગમાં, ધાતકી ખંડમાં અને જંબુદ્વીપમાં રહેલા (પાંચ) ભરત (પાંચ) ઐરાવત અને (પાંચ) મહાવિદેહ ક્ષેત્રમાં ધર્મની આદિશરૂઆત કરનારા જિનેશ્વર ભગવંતેને હું નમસ્કાર કરું છું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org