________________
૨૯૭
બાસ્વત ઉચ્ચરાવવાની વિધિ દેવવંદાણી નંદીસૂત્ર સંભળાવણી કરેમિ કાઉસ્સગ્ગ (ગુરુ પણ ખમાત્ર ઈચ્છાસંદિ. ભગવદ્ ! (સમ્યકત્વ સામાયિક આવાવણી) દ્વાદશવયં આરેવાવણી નંદીસૂત્ર કડૂઢાવણું કાઉ૦ કરું? ઈચ્છે. દ્વાદશવયં આરવાવણી નંદીસૂત્ર કડૂઢાવણી કરેમિ કાઉસ્સગ્ગ) અન્નત્ય એક લેગસ્સ (સાગરવરગંભીરા) સુધી)ને કાઉ પારીને લેગસ્ટ ખમા ઈચ્છકારી ભગવન ! પસાય કરી નંદીસૂત્ર સંભળાવે છે. ગુરુ-સાંભળે. શિષ્ય ઈચ્છે. ગુરુ ત્રણ નવકારરૂપ નંદી સંભળાવી, ત્રણ વાર વાસક્ષેપ નાખી નિત્થારપારગા હેહ ગુરુગુણહિં વૃદ્ધિજાહી. કહે. (પહેલા સમ્યકત્વ ઉચ્ચર્યું ન હોય તે માટે ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી સમ્યકત્વ આલાપક ઉચરાજી, કહે) ગુરુ, પૃષ્ઠ ૯ ઉપરથી સમ્યકત્વને આલાપક ત્રણવાર ઉચરાવે.
ખમાત્ર ઈચ્છકારી ભગવદ્ ! પસાય કરી બત દંડક ઉશ્ચરાજી જે જે વ્રત ઉચ્ચરાવવાના હેય તે તે વ્રતના આદેશ મંગાવી, આલાવા નીચે લખ્યા મુજબ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણવાર ઉચ્ચરાવવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org