SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ જોઈ, અને ક્રિયા કરી, સંઘટ્ટો લીધે, જીંડીલ–દેરાસર ગયા, અગર આહાર પાણી વાપર્યા પછી વસતિ અશુદ્ધ હોવાની ખબર પડે છે. ૧૪. નીચેના કારણે દિવસ ન પડે પણ આલોચનામાં લખવું. ૧. ભૂલથી કંદોરા વગર સંઘટ્ટો લે. ૨. ઝોળી ખાલી હાય, ઢાંકણું અને પડેલું ન હોય અને ભુલથી આહાર વાપરે. ૩. સંઘટ્ટા વિનાના આસન ઉપર અગર આસન વિના જ જમીન ઉપર બેસી ભૂલથી પાણી વાપરે. ૪. વાપરીને ઉડ્યા પછી મોંમાંથી દાણે નીકળે તે. વાપરતાં પહેલો ચેક દાણો, દુણી (સામાન્ય કણીયા જેવા) કઈ વાપરનાર ન હોય અગર એંઠા રહી ગયા હોય તે. ૫. ચેમાસામાં મધ્યાન્હ કાલને કાજે ને રહી જાય. • ૬. કાજે લીધા વગરના સ્થાને સંઘટ્ટો લે કે આહાર વાપરે. (વસ્તુતઃ દિવસ પડે ખરો પણ, પ્રવૃત્તિ નથી) ૧૫. અસજઝાય ૧. દર વર્ષે ચૈત્ર સુદ ૧૧-૧૨-૧૩; ૧૨-૧૩-૧૪ અથવા ૧૩–૧૪-૧૫ ના દિવસે સાંજના પ્રતિક્રમણ બાદ સંથારા પિરિસી ભણાવ્યા પહેલાં (ખમા દઈ ઈચ્છા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy