________________
સદેશની ક્રિયા
૧૦૭ (બીજા કાલગ્રહની ક્રિયા કરવાની હોય તે અમારા મુહપત્તિ પડિલેહી ઉસ–સમુદેસ અને અનુજ્ઞાની ક્રિયા ઉપર મુજબ કરવી.) પછી પણ સંઘટ્ટ આઉત્તવાણયની ક્રિયા કરી, સઝાય. ઉપ૦ કરવા. ૯, કાલિક્યોગમાં એકલો સમુદેશ હોય ત્યારે
(કાલગ્રહણ લઈ પ્રતિક્રમણ, પડિલેહણા કરી, વસતિ. શોધી, કાલ પવી, સઝાય પહાવ્યા બાદ ગુરુ મહારાજ પાસે આવીને)
- ખમા ઈરિ વસતિને બે આદેશ માગી. અમારા ઇચ્છા સંદિ. ભગવન્! મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહે. ઇચ્છ. મુહ પડિલેહી બે વાંદણ દઈ અવગ્રહની બહાર નીકળી ઈચ્છકારી ભગવન તહે. અહં શ્રી..સમુદિસહ ગુરુ-સમુદિસામિ.
ઈચ્છ, ર–ખમાં સંદિસહ કિ ભણામિ. ગુરુ-વંદિત્તા પહ,
ઈચ્છ. ૩-ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે. અહં શ્રી.. સમુદ્રિ ઈચ્છામે અસ િગુરુસમુદ્રિ સમુદિખમાસમણુણ હત્યેણું સુરણું અણું તદુભાયેણે થિર પરિચિયં કરિજજાહિ.
ઈચ્છ. ક–ખમા તુમહાણું પઈયે સંદિસહ. સાહૂણું પએમિ. ગુરુ-પહ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org