________________
સક્ઝાય પડાવવાની વિધિ
સ્થાપનાચાર્ય ખુલ્લા રાખીને તેની આગળ પાટલી– મુહપત્તિ અને એક દાંડી છુટી ગોઠવી, ઇરિયાવહી કરી પાટલી ૨૫ બેલથી પડિલેહી, જમીન પૂછ પાટલી ગઠવવી, પછી મુહપત્તિ લઈ ૨૫ બોલથી પડિલેહી પાટલી ઉપર મૂકવી, પછી દશ બોલથી દાંડી પડિલેહી મુહપત્તિ ઉપર મૂકવી. પછી એક નવકારે બેઠા, અને એક નવકારે ઉભા પાટલી થાપવી.
પછી ખમાય ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, મુહપત્તિ ૫૦ બોલથી પડિલેહી, બે વાંદણું દેવાં. અવગ્રહની બહાર નીકળી ઇચ્છા સંદિસહ સક્ઝાય સંદિસાહું ? ઈચ્છ, ખમા ઈચ્છા સંદિસહ સક્ઝાય પઠાઉં? ઈછું. સઝાયન્સ પાવણીયં કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ૦ એક નવકારને કાઉસ્સગ પાર્યા વિના હાથ ઉંચા લઈ લેગસ્સ સાગરવર ગંભીરા સુધી અને ધમ્મ મંગલની સત્તર ગાથા કહી હાથ નીચા કરી એક નવકારનો કાઉસ્સગ, ઉપર સીધે નવકાર પછી બે વાંદણાં. અવગ્રહની બહાર નીકળી ઈચ્છા સંદિસહ સક્ઝાય પઉં ? ઈચ્છ, ખમાત્ર ઈચ્છકારી સાહ સક્ઝાય સુઝે (સાથે સઝાય પઠાવનારા પણ
સુ ” કહે) ભગવન્! મુ સઝાય સુદ્ધ. અમારા ઈચ્છા સંદિસહ ભગવન્! સઝાય કરું? ઇચ્છ. નીચે બેસી એક નવકાર અને ધર્મો મંગલ૦ની પાંચ
૧. પાભાઈ કાલની સઝાય હાય તે “જાવશુદ્ધ છે.
કહેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org