________________
(શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની સ્તુતિ ) પતિત જન પાવની, સર સરિતા સમી,
અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ,
આત્મ અનુભવ વડે આજ દીધી; ભકત ભગીરથ સમા, ભાગ્યશાળી મા,
ભવ્ય સૌભાગ્યની વિનતીથી, ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી. પતિત
આત્મ-સિદ્ધિ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થી ને, ભાખ્યો અત્ર અગોય. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહા, અજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરણા ઊપજે જોઈ. ૩
શ્રીરાજવંદના
પ
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org