________________
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો, અ૮
નગ્નભાવ, મુંsભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અ શરનું મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અ૧૦ એ કાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં શોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અ૦૧૧
શ્રીરાજવંદના
૪૬
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org