________________
શ્રીમદ્ રાજચંદ્ર
ભકિત એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે.
ભકિતથી અહંકાર મટે, સ્વછંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે.
આવો એ ભકિતમાર્ગ શ્રેષ્ઠ છે.
આત્માર્થે વિચારમાર્ગ અને ભકિતમાર્ગ આરાધવા યોગ્ય છે.
ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દેઢ નિશ્ચય છે કે
- ભક્તિ એ સર્વોપરી માર્ગ છે; અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો
ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.
પ્રશસ્ત પુરુષની ભકિત કરો, તેનું સ્મરણ કરો; ગુણ ચિંતન કરો.
Jain Education Inernational For Personar & Private Use Only
www.jainelibrary.org