________________
અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ !
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ
અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ
અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં
કારણભૂત;છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાઘ સ્વરૂપમાં
સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
–શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
Jain Education International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org
www.je