________________
૩૨
નિત્યક્રમ (પછી ત્રણ ખમાસમણ દઈ બેસી ડાબો ઢીંચણ ઊભો રાખી જમણો ઢીંચણ નીચે રાખીને બેસવું અને નીચે પ્રમાણે કહેવું) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? | ઇચ્છે છે
ચૈત્યવંદનો
(૧) સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેઘો દુરિતતિમિરભાનુઃ કલ્પવૃક્ષોપમાન ભવજલનિઘિપોતઃ સર્વસંપત્તિહેતા સ ભવતુ સતત વ શ્રેયસે શાંતિનાથઃ - શ્રેયસે પાર્શ્વનાથ
(૨) પરમ કૃપાળુ દેવ પ્રતિ, વિનય વિનંતિ એહ; ત્રય તત્ત્વ ત્રણ રત્ન મુજ, આપો અવિચલ સ્નેહ. ૧ તત્ત્વોપદેટા તુમ તણા, માર્ગ તણે અનુસાર, લક્ષ લક્ષણ રહો સદા, ખરેખરો એક તાર. ૨ મિથ્યા તમને ફેડવા, ચંદ્ર સૂર્ય તુમ જ્ઞાન; દર્શનની સુવિશુદ્ધિથી, ભાવ ચરણ મલ હાન. ૩ ઇચ્છા વર્તે અંતરે, નિશ્ચય દ્રઢ સંકલ્પ; મરણ સમાધિ સંપજો, ન રહો કાંઈ કુવિકલ્પ. ૪ કામિત દાયક પદ શરણ, મન સ્થિર કર પ્રભુ-ધ્યાન નામ સ્મરણ ગુરુ રાજનું, પ્રગટ કલ્યાણ નિદાન. પ ભુવન જન હિતકર સદા, કૃપાળુ કૃપા નિદાન; પાવન કરતા પતિતને, સ્થિર ગુણનું દઈ દાન. ૬ સર્વજ્ઞ સદગુરુ પ્રતિ, ફરી ફરી અરજે એ નેક; લક્ષ રહો પ્રભુ સ્વરૂપમાં, હો રત્નત્રય એક. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org