SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ નિત્યક્રમ અવસર વિત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત હૈ, દિપક દીપકજ્યોત. ૧૭ કલ્પવૃક્ષ, ચિંતામણી, ઇન ભવમ્ સુખકાર; જ્ઞાનવૃદ્ધિ ઇનસે અધિક, ભવદુઃખ ભંજનહાર. ૧૮ રાઈમાત્ર ઘટવઘ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન, યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. ૧૯ દૂજા કુછ ભી ન ચિંતીએ, કર્મબંઘ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ૨૦ ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. ૨૧ અહો ! સમવૃષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાલ; અંતર્ગત ન્યારો રહે, (જ્યુ) ઘાવ ખિલાવે બાલ. ૨૨ સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાનીકે ઘટ માંહિ, ગિરિ સરછ દીસે મુકરમેં ભાર ભીંજવો નહિ. ૨૩ જો જો પુદ્ગલ ફરસના, નિશે ફરસે સોય; મમતા સમતા ભાવસે, કર્મ બંઘ-ક્ષય હોય. ૨૪ બાંધ્યાં સો હી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; ફલ નિરજરા હોત હૈ, યહ સમાથિ ચિત્ત ચાવ. ૨૫ ૧. પોતાના હાથમાં અવસર હોય ત્યારે કંઈ બને છે. ૨. આર્ત–દુઃખરૂપ પરિણામ. ૩. રોદ્ર–પાપરૂપ પરિણામ. ૪. ઘર્મ–શુભ ભાવરૂપ પરિણામ. પ. શુક્લ–શુદ્ધ પરિણામ. ૬. પર્વત. ૭. સરોવર. ૮. દર્પણમાં. ૯. જે જે પુદ્ગલોનો સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતાભાવથી કર્મબંઘ અને સમતાભાવથી કર્મક્ષય થાય છે. ૧૦. બાંધેલા કર્મ ભોગવતાં શુભાશુભ ભાવથી ફળ થાય છે. સમભાવમાં ચિત્ત હોય તો નિર્જરા થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy