________________
નિત્યક્રમ
૧૩૫ ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, પ્રભુ તો અમે નવનિથિ
દ્ધિ પામ્યા. સા૦૩ સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભક્ત અમ મનમાં પેઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા.૦૪ ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મળશું, વાચક યશ કહે હેજે હળશું. સાપ
શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (ચૂંદડી ના ભીંજે હો સાહિબાજી પ્રેમની એ દેશી). પ્રભુજીશું લાગી હો પૂરણ પ્રીતડી, જીવન-પ્રાણ આઘાર, ગિરુઆ જિનજી હો રાજ ! સાહિબ સુણજો હો માહરી વિનતિ, દરિસણ દેજો હો, દિલભરી શ્યામજી,
અહો ! જગગુરુ સિરદાર. ગિ0 સા. ૧ ચાહીને દીજે હો ચરણની ચાકરી,
ઘો અનુભવ અમ સાજ; ગિ ઇમ નવિ કીજે હો સાહિબાજી સાંભળો,
કાંઈ સેવકને શિવરાજ. ગિસા. ૨ ચૂપશું છાના હો સાહિબા ન બેસીએ,
- કાંઈ શોભા ન લહેશો કોય, ગિo દાસ ઉદ્ધારો હો સાહિબાજી આપનો,
ન્યું હોવે સુજસ સવાય. ગિ0 સા૩ અરુણ જો ઊગે હો સાહિબાજી અંબરે,
નાશે તિમિર અંઘાર; ગિરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org