________________
પ્રાત:કાળનો
વીતરાગને કહેલે પરમ શાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરુષના યુગ વિના સમજાતું નથી, તે પણ તેના જેવું જીવને સંસાર રેગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મમરણદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !!
હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. | હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણું ! હે મેહ ! હે મેહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરે છે ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ !
-શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org