SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાત:કાળનો વીતરાગને કહેલે પરમ શાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરુષના યુગ વિના સમજાતું નથી, તે પણ તેના જેવું જીવને સંસાર રેગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મમરણદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. | હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણું ! હે મેહ ! હે મેહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરે છે ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ! અનુકૂળ થાઓ ! -શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005406
Book TitleNityakram Pratahkalno
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy