________________
(પ)
જેને આ સંસારનો ત્રાસ પ્રત્યક્ષપણે ભાસ્યો છે અને છૂટવાની સાચી ભાવના જાગી છે એવા મુમુક્ષુને આ પદો પરમ સહારો છે.
આ પદો જેના હૃદયની સહજ ફુરણા છે તે પુરુષશ્રીમદ્ રાજચંદ્રના આંતર જીવન માટે એમના પોતાના જ થોડા શબ્દો અહીં ટાંકીએ છીએ – “નિ:સંદેહ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે.” જગતમાંથી જે પરમાણ પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા, સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે.”
મુમુક્ષુઓને આત્મકલ્યાણ સાધવામાં આ પદો પરમ સહાયક થાઓ એ જ અભ્યર્થના.
– પ્રકાશક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org