________________
પo
તે ત્રણે અભેદ પરિણામથી રે, - જ્યારે વર્તે તે આત્મારૂપ; મૂળ તેહ મારગ જિનનો પામિયો રે,
કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદિ બંઘ; મૂળ૦ ઉપદેશ સગુરુનો પામવો રે,
ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે,
મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂળ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧
આણંદ, આસો સુદ ૧, ૧૯૫૨
(૩૨)
(ગીતિ) પંથ પરમપદ બોધ્યો, જેહ પ્રમાણે પરમ વિતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિરાગે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org