________________
૭પ
પરીક્ષા પાઠ ૩૦, માર્ગોનુસારીના કેટલા ગુણ છે?
પાઠ ૪૦. ધર્મરત્વ પામવાના ૨૧ ગુણ ધર્મરૂપી રત્ન પામવા માટે નીચેના એકવીશ ગુણ શ્રાવકે ધારણ કરવા. તે-વિના ધર્મરત્ન પ્રાપ્ત થઈ શકે નહિં. ૧ અક્ષુદ્રતા-ગંભીરબુદ્ધિ. ૧૨ સામ્યદ્રષ્ટિ-મીઠી નજર ૨ સુરૂપતા-સુંદર આક્રિત. ૧૩ ગુણરાગિની -ગુણાનુરાગ. ૩ સૈન્યતા–શાંત સ્વભાવ. ૧૪ સુપક્ષતા કુટુંબ કેળવણું. ૪ લોકપ્રિયતા-લેકમાં વહાલા ૧૫ વીવવિશિતા-લાંબે વિચાર
પણું ૧૬ વિશેષજ્ઞ તા-વિવેક. ૫ એપ્રૂરતા-કમળ હૃદય. ૧૭ વૃદ્ધાનુસારિતા-સલાહ સંપ ૬ પાભિરતા-પાપ ભય, ૧૮ વિનીતા-વિનય. ૭ અશઠતા-નિષ્કપટ, ૧૯ કૃતજ્ઞતા-ઉપકાર સ્મરણ. ૮ દાક્ષિણ્ય-ચતુરાઈ. ૨૦ પરહિતકારિતા-પરગજુપણું. ૯ લજજાળુતા-શરમ. ૨૧ લદ્ધલક્ષ્યતા-ચિત્તની ૧૦ દયાળુતા-દ.
સ્થિરતા. ૧૧ માધ્યમતા-નિપક્ષપાત,
આ એકવીશ ગુણ પામેલ માણસ જૈનધર્મરૂપ રત્ન પામવાને વેગ્ય ગણાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org