________________
૭૩
માર્ગ ન રાખવા. (૪) અતિ ગુહ્ય સ્થળે ન રહેવું. (૫) અતિ ખુલાં સ્થળે ન રહેવું.
૧૦ પાપભય–પાપથી ડરવું અર્થાત્ ઉશ્કેરાઈ જતાં પણ ખુન વગેરે કરતાં ડર ખાઈને કામ ન કરવું.
૧૧ ગુણપ્રશંસા-સદ્ગુણુ પુરૂષોની પ્રશંસા કરવી. ૧૨ સાંગ–સારા જનની સેબત કરવી.
૧૩ માતૃપિતૃ ભકિત-માબાપની ભકિત કરવી અર્થાત તેમની આજ્ઞા પાળવી
૧૪ દેશાચાર પળન–અર્થાત જે દેશમાં રહેવું તે દેશના કાયદા અને રીતભાતને માન આપવું.
૧૫ આચિત વ્યય-આયપતને વાચત ખરચ રાખવું અર્થાત્ પદાશિ પ્રમાણે ખરચવું,
૧૬ અનુદ્વટ વેષ-સાદ પહેરવેશ રાખો .
૧૭ શાસ્ત્ર શ્રવણ-શાસ્ત્ર સાંભળવા-અર્થાત બુદ્ધિને અને અને હૃદય ખીલવવાના ઉપાય તરફ આદર રાખ.
૧૮ અછણે ભજન ત્યાગ-અજીર્ણ થતાં ઉપરા ઉપરી નહિ ખાવું-અર્થાત પાચનશક્તિ પ્રમાણે ખાવું.
૧૯ કાળે ભેજન-વેળાસર જમવું.
૨૦ ત્રિવર્ગ સાધના–ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગ સાધવા.
૨૧ આથ્યિ -પરેણાની આગતા સ્વાગતા સાચવવી. ૧– – સે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org