________________
માટે અવશ્ય આજે મારા કાર્યમાં સિદ્ધિ થશે, એવા ઉમંગથી સુશ્રાવક કે દેવતા પોતાનાં સારાં કાર્યો કરવા ચાહે છે, તેમને ઘણું કરી અવશ્ય સારો લાભ થાય છે. આમ છતાં ઉત્તમ માર્ગ તે એ છે કે કંઈ પણ પુદ્ગલિક વસ્તુની ઇચ્છા વિના વિતરાગ પ્રભુની પૂજ કે ધર્મક્રિયા કરવી.
પરીક્ષા પાઠ ૩૧ જિનમુર્તિ જેવાથી શું યાદ આવે છે ? મૂર્તિને જોઇ આપણે નમિએ છીએ તે કોને નમિએ છીએ? શા માટે પવિત્ર થઈને પુજા કરવી? પૂજા કેવી રીતે કરવી? પુજા કરનારે કેવા થવું જોઈએ?
પાઠ ૩ર શ્રી જિનપૂજા વિધિ. શ્રી જિનેશ્વર ભગવાનની નવે અંગે પૂજા કરતાં ભાવસહિત અર્થપૂર્વક બોલવાના દુહા.
બે ચરણે પુજા કરતાંજળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પુજત; ઋષભ ચરણ અંગુઠડા, દાયક ભવજલ અંત. ૧
બે જાનુપર પુજા કરતાંજાનુ બલે કાઉસગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખડાં ખડાં કેવળ લહ્યું, પુજે જાનુ નરેશ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org