SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * ભાગના. અવધાનીઓ-શતાવધાનીઓ તેમની પદ્ધતિએ જ પ્રગો કરે છે, જેમાં સંખ્યાલધારણ, શબ્દાવધારણ, રંગસ્મૃતિ, સ્પર્શ પ્રણિધાન, કાવ્યરચના, વિવિધ ભાષાઓના વાક્યોનું સ્મરણ તથા ગણિતના અનેક પ્રકારના ચમત્કારિક પ્રયે વગેરે સહુને રસ પડે તેવી બાબત હોય છે. * શતાવધાની પં. શ્રી ધીરજલાલભાઈ લેખક, વિચારક, કવિ, સમાજસેવક, શતાવધાની અને મહાન-ગણિતજ્ઞ હોવા. છતાં બહુ સાદું જીવન જીવે છે. છેલ્લાં દશ-બાર વર્ષથી હું તેમના નિકટ પરિચયમાં આવ્યો છું ને તેમની વિવિધ શક્તિઓ તથા કાર્યપ્રણાલિકાથી અતિ પ્રભાવિત થયે છું. તેમનું કાયમી સરનામું નીચે મુજબ છે - શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ ૧૧૩–૧૫ કેશવજી નાયક રોડ, લધાભાઈ ગણપત બીલ્ડીંગ, ચીંચબંદર, સુંબઈ-૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy