SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭ ] બાદબાકીનો તાળ બાદબાકીને તાળો મેળવવાની ખાસ જરૂર પડતી નથી, પણ મેળવવા ધારીએ તે મેળવવાની રીત છે. ઉપરની સંખ્યાના આંકડાને સરવાળો કરે. પછી નીચેની એટલે બાદ કરવાની સંખ્યાના આંકડાનો સરવાળો કરો. પ્રથમના સરવાળામાંથી એ બાદ કરે. કદાચ નીચેની સંખ્યાના આંકડાને સરવાળો મેટો હોય તો ઉપરની સંખ્યામાં ૯ કે ૧૮ ઉમેરી પછી તેમાંથી બાદ કરે. તે સંખ્યાને ૯ થી ભાગો. જે શેષ વધે તે બાજુએ રાખે. - હવે બાદબાકીનું જે પરિણામ આવ્યું હોય તેના આંકડાને સરવાળે કરો અને તેને ૯ થી ભાગે. તેના જે શેષ વધે તે ઉપર પ્રમાણે જ હવા જોઈએ. ન હોય તે બાદબાકી નથી, એમ સમજવું. દાખલા તરીકે – ૮ ૯ + ૭ ૪૩ ૯ ૦ ૧ ૬ ૫ ૪ ૧ ૯ ૨ ૦ ૦ ૭ ૨ ૪ ૧ ૫ ૫ ૧ ૮ ૯ ૪ અહીં ઉપરની સંખ્યાના આંકડાને સરવાળે ૮+ ૯ + ૫ + ૭ + ૪ + ૩ ૯ + ૦ + ૧ = ૪૬ છે અને બાદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy