SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ દાણાને નંબર ૪ ઢગલીને નંબર + ઢગલીની સંખ્યા - વધેલા પાનાની સંખ્યા – ૫૨ =નીચેના દાણને સરવાળે. દાખલા તરીકે ૧૩ દાણાની ૪ ઢગલીઓ છે અને ૨૧ પાનાં વધેલાં છે, તે ગણિત નીચે મુજબ થશેઃ ૧૩ ૪૪+ ૪ = પદ + વિધેલાં પાનાં ૨૧= ૭૭. - પ૨ = ૨૫. તે ચાર ઢગલી ખોલી નાખતાં તેની નીચેના દાણાને સરવાળે બરાબર ૨૫ હશે. - પ્રવેગ કરી જુઓ,એટલે આ વસ્તુ બરાબર સમજાશે. (૨) ગંજીફાની ત્રણ ઢગલીમાંથી કે પસંદ છે, તે કહી આપવું. આ પણ ઘણે જ ચમત્કાર પમાડે તે પ્રગ છે. તેમાં ત્રણ ઢગલીઓ કેમ બનાવવી? એ જ ખાસ સમજવાનું છે. પહેલી ઢગલીમાં કોઈ પણ સાત પાનાં રાખવાં. બીજામાં જેને સરવાળે સાત તે હોય એટલાં પાનાં રાખવાં. દાખલા તરીકે ૧ + ૨ + ૪ અથવા ૩ + ૪ અથવા ૨ + પ વગેરે. અને ત્રીજી ઢગલીમાં કોઈ પણ રંગને માત્ર એક સત્ત જ રાખો. આ રીતે ત્રણ ઢગલીઓ તૈયાર થયા પછી તેને ટેબલ પર મૂકી મિત્રને કહેવું કે “જુઓ, તમે આ ત્રણ ઢગલીમાંથી શું ધારશે? તે હું અગાઉથી લખીને આપું છું.' પછી એક કાગળની જરા મોટી ચોરસ કાપલીની વચ્ચે ૭ લખીને તે કાપલી વાળીને તેને આપી દેવી અને ગજવામાં રાખવા કહેવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy