________________
શ્રી મહાવીર સચિત્ર-દશનનો ૦૦૦૦ વિશેષ પરિચય
[આગળના આટપેપરના પાના ઉપર આપ સૌએ વિવિધ શહેશે અને તીર્થોમાં તેમ જ સંગ્રહાલયમાં બિરાજમાન અને વિદ્યમાન ભગવાન શ્રી મહાવીરસ્વામીજીની પ્રતિમાજીઓની તસ્વીરોનાં દર્શન કર્યો. અને તેની વિશેષ માહિતી ટૂંકમાં આપી છે.
આ તસ્વીરોમાં મોટા ભાગની તસ્વીરે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની છે. આથી પરિચયમાં દરેક વખતે તેઓનું નામ આપ્યું નથી. જ્યાં અન્ય પ્રતિમા છે ત્યાં નામ આપ્યું છે, જેથી પ્રતિમાભેદ જાણી શકાય.
શ્રી મહાવીર સચિત્ર-દર્શનના પાના ૧૦ અને ૧૧ ઉપર આપેલ પ્રતિમાજીએની તસ્વીરે માટે અમે પૂજ્ય સાહિત્યકલારત્ન મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજના ખૂબ ખૂબ આભારી છીએ. તે પ્રતિમાઓની તસ્વીરા અમને તેમના ચિત્રકલા સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે.
પાના નં. ૨૧ થી ૨૩ ઉપર પ્રકટ થયેલ તસ્વીરે અર્વાચીન ચિત્રકામ પરની તસ્વીર છે. આ તસ્વીરે આપવા માટે ચિત્રકાર શ્રી સુમન શાહના તેમ જ તે પછીના બે ચિત્રેની તસ્વીર માટે કલાકારે શ્રી બલિ અને શ્રી બંસી (ચકોર ના પણ અમે આભારી છીએ. સ્થળમયદાના કારણે આ દરેક તસ્વીરોનો પરિચય માત્ર આંગળી ચીંધવા પૂતે જ આપ્યો છે.
આ તસ્વીરાનાં દર્શન કરી તે પ્રતિમાજીઓના દશનાથે યાત્રા કરવાનો કોઇ ભાવિકના હૈયે ભાવ જાગશે અને શિલ્પકલા પ્રત્યે રસ-રુચિ જાગશે; અને તેની જાળવણી અને સંવર્ધન પ્રત્યે જાગૃતિ આવશે તે અમારે આ વિનમ્ર પ્રયત્ન સાર્થક થા લેખીશું.].
–સંપાદો]
૧ ઉઘડતું પાનું કાગળનું શિલ્પ પૂ. મુનિરાજશ્રી ૮ પાવાપુરીમાં નૂતન સમવસરણ મંદિરમાં યશોવિજયજી મહરાજના માર્ગદર્શન મુજબ ચૌમુખજી પર બિરાજમાન પ્રતિમા. કલાકાર શ્રી રામપ્રસાદ જડિયાએ કાગળમાં ૯ બિહારમાં રાજગૃહ (નાલંદા) પાસે આવેલ કંડારેલ પરિકર. કાગળ પર આવી કલાત્મક કંડલપુરમાં બિરાજત સપરિકર ભગવાનની અને બારીક કંડોરણા આ નવા યુગની કલાનો આ પ્રતિમાજી તેની ગ્રામીણ કલાના લીધે નમુનો છે.
વિશિષ્ટ બની છે. ૨ ભગવાને પિતાના નિવણની પૂર્વ સંધ્યાએ જે.
જ ૧૦ લછવાડ [બિહાર) પાસેનું ક્ષત્રિયકુંડ ભગવાનજગા પર અંતિમ દેશના આપી ત્યાં નવનિર્મિત
ના ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકથી પુનિત થયેલ સમવસરણ મંદિર.
પાવન તીથ બન્યું છે. લખીસરાઈથી ૧૮ ૭ નિર્વાણભૂમિ પાવાપુરી–જળમંદિર [પ્રાચીન].
માઈલ દૂર લછવાડ ગામ પાસેની પહાડી જગ્યા ૪ ઈસ્વી સન પૂર્વે ત્રી જી શતા દી માં ઉપર વેતામ્બર માન્ય તીર્થમાં બિરાજીત મથુરામાં નિર્માણ થયેલ કલાત્મક આરસ ભવ્ય પ્રતિમાજી. અહીં પાષાણની આ એક કેમની વચ્ચે કંડારેલ નવકારમંત્ર અને ચાર જ પ્રતિમાજી છે. : શરણ.
૧૧ વૈશાખ સુદ દસમના સાધક મહાવીરને જુ પ પાવાપુરી તીર્થમાં નિર્વાણ વર્ષમાં પ્રતિષ્ઠિત
વાલિકા નદીના કાંઠે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કરાયેલ તીર્થકર ભગવાન શ્રી મહાવત્ની
ગીરડીથી પાક્કી સડકે સમેતશિખરજી-મધુવન - પ્રાચીન પ્રતિમાજી.
જતાં ૧૦ માઈલ દૂર “બારાકડ ગામ આવે પાવાપુરી ગામમંદિરમાંના પ્રાચીન પ્રતિમાજી. છે. ત્યાં આ નદી વહે છે. આ જ્ઞાનભૂમિ પર ૭ બડેબાબા નામે લેકપ્રસિદ્ધ પ્રાચીન મૂતિ. બંધાયેલ મંદિરમાંની ભવ્ય મૂર્તાિ. [ બિહારમાં કંડલપુર (દહ ના જિનમંદિરમાં ૧૨ પાવાપુરીથી ત્રણ માઈલ અને નાલંદાથી એક [ બિરાજીત આ મૂર્તિ કલરી કલામાં નિર્માણ માઈલ દૂર આવેલ કુંડલપુર દિગંબર માન્યતા થયેલ છે.
પ્રમાણે ભગવાનનું જન્મ સ્થાન છે. આ મૂર્તિનું માહિતી વિશેષાંક
[ સત્તા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org