________________
ALAT
LE
Re ||
ઘરવાસ અને દીક્ષા કલ્યાણક ભય એને સ્પશે નહીં, વિનયતણા ભંડાર માતા-પિતા બંધુ અને, સહુ પર હેત અપાર; સઘળી સંપત હોંશથી, વહેંચી દઈ નિજ હાથ કમ-કષાયને જીતવા, દીક્ષા લેતા નાથ.
કષ્ટસહન અને કેવળજ્ઞાનકલ્યાણક દેવ, પશુ ને માનવી, આપે કષ્ટ અપાર મૌન, ધ્યાન ને તપ થકી, ચળે ન પ્રભુ લગાર, ચંડકેશિયે ઉદ્ધયે સંગમ પાયે સાના ચંદનાનું દુઃખ ટાળીને, પ્રભુ પામ્યા કેવળજ્ઞાન
શ્રી જવાહરનગર જેન વે. મુર્તિપુજક સંઘ જવાહરનગર, ગોરેગામ મુંબઈ-૪૦૦૦૬
- ના સૌજન્યથી
નાથ.
२४
* શ્રી મહાવીર સચિત્ર-દશન
Jalin Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org