________________
જિનેન્દ્ર ભગવાન મહાવીરનું ધમચક
જગતમાં જયવંતુ બની પ્રવર્તિ રહ્યું છે. આ ધર્મચક્રનું સમ્મદનરૂપ મુખ્ય કેન્દ્ર છે. આચારાંગાદિ દ્વાદશાંગી તેના આરા છે. પાંચ મહાવ્રત આદરૂપ તેની ધુરા છે. ત૫રૂપ તેને આધાર છે,
ભગવાન મહાવીરનું [જિનેન્દ્રદેવ] આવું ધર્મચક આઠ કર્મોને જીતીને પરમ વિજયને [મોક્ષને પામે છે.
૧૯૭૫ના રોજ તે પાછું નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ભેપાલ આવ્યું. ધમચકની ૨૮૩ સ્થાન પર આ ધર્મ યાત્રા સમાપ્તિ પ્રસંગે મધ્ય- ચકની અભૂતપૂર્વ શોભાયાત્રા પ્રદેશના રાજયપાલ શ્રી સત્ય- નીકળી. આ ઉપરાંત અનિનારાયણ સિંહા, મુખ્યપ્રધાન ર્ધારિત એક હજાર સ્થાને શ્રી શેકી સહિત અનેક રાજ- પર પણ ધર્મચક્રનું અભૂત
સત્ય, અહિંસા, અનેકાન્ત,
અપરિગ્ર, વિશ્વમૈત્રી વગેરે ભગવાન મહાવીરના સનાતન સિદ્ધાંતને દેશભરમાં વ્યાપક પ્રચાર કરવાના વિવિધ કાર્ય કમેના એક ભાગ રૂપે ધર્મચક” પ્રવર્તનને એક અદ્વિતીય કાર્યક્રમ નિર્વાણ વર્ષ દરમ્યાન ખુબજ સફળતાથી વેજા. સમગ્ર દેશમાં ભગવાનને અમર સંદેશ ગુંજતો કરવા માટે કુલ પાંચ
ધર્મચક્ર” દેશભરમાં દબ- . દબાભરી રીતે ઘૂમ્યા. ધ મં ચક્ર પ્રવ તન ને સૌ
પ્રથમ શુભારંભ મધ્યપ્રદેશમાંથી થયે. દિનાંક ૧૩ નવેમ્બર ૧૭૪ના રેજ, તે સમયના મુખ્ય પ્રધાન શ્રી પ્રકાશચંદ્ર શેઠીએ ધર્માચકનું વિધિપૂર્વક ઉદ્દઘાટન કર્યું. આ ધર્મચક સંપૂર્ણ મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રના કેટલાક ગામશહેરમાં પણ ઘુસ્યું. આ ધર્મચકે ર૭૦૦૦ કીમીટરની યાત્રા કરી અને દીવાળી
SHREE MANDER
વડેદરા (ગુજરાત)માં ધર્મચકનું સ્વાગત કીય આગેવાનોએ અને જૈન પૂર્વ સ્વાગત થયું.
- ધર્મચક્રની શે ભા યાત્રા એ સ્વાગત કર્યું.
તેમજ વિશેષ દાનના માધ્યમથી
જનેતાએ તેનું હાદિક
માટે બેલીઓ, ગુપ્તદાન
BAA runs,
North IndiG
ભાનતાલિશહાથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org