________________
મુરાદાબ દ : ૧૨ થી ૧૭ નવેમ્બર ૭૪ સુધી સમગ્ર શહેરમાં ભગવાનના જયનાદ ગુંજી રહ્યો. સાતેય દિવસ સુધી સપૂર્ણ મંદિર દીપમાળાઓથી ઝગમગી રહ્યું. ૧૨મીએ ઐત મંદિર લેહાગઢમાં ભજન-કીન થયાં. ૧૩મીએ તમામ જૈન મંદિશમાં નિર્વાણુ
અધ્યે ચડાવાયા.
૧૪મીએ જૈન મદિર લે!હાગઢમાં વ્યાખ્યાનસભા, કવિતા પાઠ, ગાયનવાદનના કાર્યક્રમો થયા. ૧૫મીએ સ્થાનિક ટાઉન હોલમાં જાહેરસભામાં વિવિધ વકતાઓએ ભગવાનના ગુણાનુવાદ કર્યાં,
૧૭મીએ ૧૧ વાગે હિન્દુ કાલેજથી કિંગ ખર અને શ્વેતાં અર સ ંપ્રદાયે ી સંયુક્ત રથયાત્રા નીકળી. ૧૮મીએ સ્થાનિક ટાઉન હાલમાં ખીજી જાહેરસભા મળી
મૈનપુરી : અત્રે ૧૮મી જાન્યુ. ૧૯૭૪ના રાજ જૈન ઉપવન મંદિર, જૈન સાહિત્ય શેાધ સંસ્થાન, ભગવાન મહાવીર વિદ્યાલય અને કીતિ સ્તંભની શિલારેપણુ વિધિ થઇ. આ પ્રસંગે રૂપિયા એક લાખથી વધુ રકમનું ફૂડ થયું.
નજીખામાદ : સ્થાનિક સાહુ જૈન ડીગ્રી કોલેજમાં મહાવીર ચિંતન ગેાખીનું આયેાજન કરાયું હતુ. શ્રી જમુનાપ્રસાદ જૈન, શ્રી વેદ્યમુનિ પરિવ્રાજક, શ્રીમતી શશી
૩૦૪
Jain Educationa International
૧૦૩ ટનની પ્રતિમાજી
કિરાજાબાદ : શ્રી દામી લાલ જૈન ટ્રસ્ટે શ્રી બાહુબલિજીની (૪૫ ફુટ ઊંચી અને ૧૨ કુટ પહેાળી) મૂતિ તૈયાર કરી અહી' પધરાવી છે. આ મૂર્તિનુ વજન ૧૩૦ ટન છે અને તેમાં આઠ લાખ રૂા. જેટલું ખ થયુ છે.
અગ્રવાલ આદિ વિદ્વાનોએ તેમાં ભાગ લીધેા હતા. ગેષ્ઠીનુ સંચાલન ડૉ. પ્રેમચંદ જૈને કર્યુ હતું.
સ્થાનિક જૈન મંદિરમાં જેમાં શ્રી ખુશી' અહમદ, શ્રી કવિ સ ંમેલન પણુ ચાજાયું હતું શકીલ, શ્રી રશીદ, ડૉ. પ્રેમચંદ્ર જૈન, કુમારી અનિતા તેમજ દીપ મુરાદાબાદીએ ભાગ લીધે હતે.
પાવાનગર : ઉત્તર પ્રદેશ સરકારે અત્રે મહાવીરવિદ્યાલય
સહારના
ભગવાન શ્રી મહાવીર પરમાત્માને કોટી કોટી વ`દન
ગીલ એન્ડ કંપની પ્રા. લિ.
પચીસામાં બોણ
સ્થાવા અનુમતિ આપી છે. નૈનીતાલ : અત્રેના આંતરરાષ્ટ્રીય પર્યટન કેન્દ્ર-ઢિકાલામાંના મુખ્ય કાર્બન પાર્કના મુખ્ય દ્વાર સામે ૩૩ ફુટ ઊંચે ભગવાન મહાવીર કીતિ'સ્થ ભ ઊભે કરવાના નિય થયા છે.
સાગર : નિર્વાણુ મહત્સવના નિમિત્તે ચૈાજાયેલ સમારભમાં પહેલીવારજ એકસાથે આગેવાન રાજકિય નેતાઓ, સામાજીક કાચ'કરા અને મૂન્ય સાહિત્યકારાએ ભાગ લીધેા. ૨૦ થી ૩૦ નવેમ્બર ૭૪ સુધી ઉત્સવ સાનંદ ઉજવાયા.
હેડ ઓક્સિ
એન. ટી. સી. હાઉસ, નરાત્તમ માારજી મા,
એસાડ એસ્ટેટ, પા. ખેા. નં. ૩૮, સુખઈ-૩૮. ફોન : ૨૬૫૦૦૧ [પાંચ લાઈન] O
શાખાઓ
કલકત્તા 0 કોઈમ્બતુર O મદ્રાસ ૧ ન્યુ દિલ્હી ૦ અમદાવાદ
ભાષા
સરધના [ મેરઠ ] : સ્થાનિક નિર્વાણુ મહત્સવ સમિતિએ નિર્વાણુ વર્ષમાં નક્કી કરેલા કાય ક્રમામાં :–
૧. ભવ્ય અને કલાત્મક
For Personal and Private Use Only
પાંડુશીલાનું નિર્માણુ, ૨. સ્મશાન ભૂમિમાં વૈરાગ્યશીલા પટ્ટાનુ નિર્માણુ, ૩. જાહેર સ્થળા પર મહાવીર વાણી આદિના સમાવેશ થાય છે.
લેક્ષ : ૦૧૧-૨૪૬૭
www.jainelibrary.org