________________
ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની
વિનંતીથી
રાજ્યના રાજ્યપાલશ્રીની સંરક્ષતામાં અને મુખ્યપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં રાજ્યસ્તરે ભગવાન શ્રી મહાવીર ૨૫૦૦મી નિર્વાણ સમિતિની રચના થઈ નિર્વાણ મહોત્સવ વર્ષની ઉજવણીને વ્યાપક કાર્યક્રમ ઘડી આ સમિતિએ વિવિધ ઉપસમિતિએની પણ રચના કરી. રાજ્ય સમિતિએ વર્ષ દરમિયાન કરેલા કેટલાંક ઉ૯લેખનિય કાયે આ પ્રમાણે છે : – સમિતિની ભલામણથી રાજ્ય સરકારે ભારત સરકારને આગ્રભ વિજ્ઞપ્તિપત્ર લખ્યો કે, અહિંસા ધર્મના મહાન પ્રણેતા શ્રમણ ભગવાન મહાવીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે, એ ઉત્તમ ગણાશે કે જે કિસાઓમાં વિવિધ અદાલતેએ ૧૩ નવેમ્બર ૧૯૭૪ કે તે પછી દેહાતદંડ (ફાંસી)ની સજા કરાય, તે બધામાં માત્ર અસાધારણ કિસ્સાને અપવાદ ગણી, દેહાંતદંડની સજાને આજીવન કેદમાં
બદલવામાં આવે. - રાજ્ય સરકારની આ વિનંતીને ભારત સરકારે
સ્વીકાર કર્યો અને તે અંગે સત્તાવાર આદેશ પણ બહાર પાડયો. - નિર્વા વર્ષમાં શિકારબંધી. – ત્રણ મહિનાથી વધુ સમયના કેદીઓને ૧૫
દિવસની વિશેષ મુક્તિ આપી.. – મહાવીર જય તી અને મહાવીર નિવાણ દિવસે
કતલખાના અને દારુની દુકાનો બંધ રખાઈ. - બરેલી અને હરિદ્વારમાં મહાવીર સ્મૃતિ કેન્દ્રના
ભવન માટે વિનામૂલ્ય જમીન આપી. રાયબરેલી, લખનૌ અને બારાબંકીમાં આ હેત માટે જમીન આપવાની વિનંતી વિચારણા હેઠળ છે.
દેહાંત દંડની સજા આજીવન કેદમાં
૦ ૦ ૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org