________________
* તામિલ નાડ |
તામિલનાડુમાં નિર્વાણ વર્ષની ઉજવણીમાં યુવા પેઢી જૈન શિક્ષણ અને જૈન સંસ્કારથી રાજ્યના ચારેય ફિરકાના જૈને એ પાયાને અને અભિમુખ બને તે દિશામાંના એક પ્રયત્નરૂપે રાજ્ય આગેવાની ભર્યો ભાગ ભજવ્યું. આ માટે જૈન સરકારે દર વરસે વિશ્વ વિદ્યાલયમાં જૈન ધમ આગેવાનની “ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ સંબંધી વકતૃત્વ સ્પર્ધા યોજવા માટે જેની મહોત્સવ સમિતિ, તમિલનાડુની રચના થઈ બિન- સમિતિને રૂા. દસ હજારનું અનુદાન આપવાની રાજકિયસ્તરની આ સમિતિએ વર્ષ દરમિયાન ઘોષણા કરી. આ રકમના વ્યાજમાંથી વિજેતાને વિવિધ કલ્યાણક દિને પ્રભાતફેરી, જાહેરસભા આદિ સુવર્ણચંદ્રક અપાશે. આ ત કરી ભગવાનને ભક્તિભીની વંદના કરી દેશના અન્ય મોટા શહેરોની અખબારી સમિતિના પ્રયાસોથી અને બિરાજીત પૂજ્ય
આ આલમની જેમ મદ્રાસની અખબારી આલમે પિતાના સાધુ-સાધ્વીજી, મહાસતીજીઓના પ્રેરક ઉપદેશથી
પત્રમાં સચિત્ર પૂર્તિએ પ્રકટ કરી.
એક વિશિષ્ટ સમારેહમાં શ્રી ગુજરાતી મદ્રાસમાં “ભગવાન મહાવીર જૈન ધર્મશાળા અને જોજનશાળા માટે માતબર રકમનું ફંડ થટ્ટ
* વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તરફથી રાજ્યરાજ્ય સરકારે પિતાના મુખપત્રો “તમિલ
છે પાલ શ્રી કે. કે. શાહને પૂજ્ય સાહિત્ય કલારત્ન અરસૂ” અંગ્રેજી અને તમિલ ભાષામાં વિશેષાકે પ્રકટ મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ સંપાદિત
તીર્થકર ભગવાન શ્રી મહાવીર ચિત્રસંપૂટ ભેટ કરીને તેમજ રાજ્યપાલ અને મુખ્યપ્રધાને આકાશવાણી પરથી પિતાને શુભેચ્છા સંદેશ પ્રસારિત
અપાય. ચિત્રસંપૂટની ઉદ્દઘાટન શ્રેણીમાં દક્ષિણ કરીને વિશ્વપિતા ભગવાન મહાવીરના આ અતિહા
* ભારતમાં આ રાજ્યમાં સમારેહથી ઉદ્દઘાટન થયું. સિક અવસરની સ્મૃતિને ચિરસ્મરણીય બનાવી.
તમિલનાડુ એટલે ફિલ્મ નિર્માણની ધરતી. - તામિલનાડુના શિક્ષણ ખાતાના સહયોગથી ;
તે ફિલ્મી દુનિયાએ પણ ભગવાન શ્રી મહાવીર પર
માત્માને આ અવસરે પિતાની શ્રદ્ધાંજલિ અર્પણ રાજ્યની તમામ શાળા અને કોલેજોમાં નિબંધ અને કરી." વકતૃત્વ સ્પર્ધા યોજાઈ. રાજ્યના ૧૫ જિલ્લામાંથી મદ્રાસની “શ્રી રામા મુવીઝ કંપનીએ પ્રથમ અને દ્વિતીય વિજેતાઓને મદ્રાસ બેલાવી વાહિની ટુડિયોમાં શ્રી ભગવાન મહાવીર” એ વિજેતાઓની અખિલ તામિલનાડુ વસ્તૃત્વ ફિલમનું નવમરણના પૂજન સાથે મંગલ મુહૂર્ત સ્પર્ધા યોજાઈ. મદ્રાસ વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ કર્યું. શ્રી સુંદરવાડી વેલની અધ્યક્ષતામાં જૈન ભવનમાં જે ભગવાનના અહિંસાના સિદ્ધાંતને વ્યાપક
જાયેલ આ અખિલ રાજ્ય સ્પર્ધામાં એક અપંગ પ્રચાર કરવા માટે શ્રી મેહનમલજી ચેરડિયાની વિદ્યાથી મસલામની [નાગરડેવલના)ને રૂ. પાંચ- અધ્યક્ષતામાં “ભગવાન મહાવીર અહિંસા પ્રચાર સેને પ્રથમ પુરસ્કાર અપાયે.
સંઘ, મદ્રાસ ની રચના થઈ.
E
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org