________________
મહાવીર માર્ગ
૭
યાવરઃ નિર્વાણૅત્સવ વર્ષોંના પદ્મવી ક્રિને એક વિશાળ ઘરઘસ કાઢવામાં આવ્યુ, જે શેઠછની નશિયાંથી શરૂ થઈ શહેરમાં રીને શ્રી જૈન શ્વેતામ્બર મદિર માવી ઉતયુ". સાંજના વિરાટ સભા મળી. સભામાં ક્લેકટરશ્રી, ચીમનલાલ લેાઢા આદિએ ભગજ્ઞાન મહાવીરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાત્રે રોશનીનું આયેજન કરવામાં આવ્યું અને બધાએ દીપમાલાઓ
ભીલવાડા : અસખ્ય લાકા
વચ્ચે મુનિશ્રી સુખલાલજીનુ પ્રગટાવી.છેડવાની આપેલી પ્રેરણાથી પ્રેરાપ્રવચન થયુ’. મુનિશ્રીએ દારૂ-માંસ
ઇને અનેક ભાઈ-બહેનેાએ પ્રતિજ્ઞા
લીધી. ૨૧ યુવાનોના સંયુક્ત પ્રયાસથી સંસ્કાર નિર્માણ સમિતિ સ્થાપવામાં આવી. ભૈરવા મેહુલાખ્યાવર : પંચાયતી દિમાં એક સંસ્કાર નિર્માણ વાંચના
જૈન નસિયામાં ચાસઠ સિદ્ધિ વિધાનની પૂજા, ૧૦૮ દિપકની આરતી, ભક્તિગાન, સાંસ્કૃતિક કાક્રમ વગેરે થયા.
લય શરૂ કરવાના પણ વિચાર વ્યક્ત કરવામાં આવ્યા. આવી રીતે એક સંસ્કાર કલા કેન્દ્રની યેાજના પણ થઈ. આ કલા કેન્દ્રે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા લાકમાં સંસ્કાર નિર્માણ કર્યુ. ડીસેમ્બરમાં લુહારીયા ગામમાં એક ક્ષેત્રીય સંસ્કાર સંમેલન પણ ચેાજાયુ સાધ્વીશ્રી જતનકુમારીજીની પ્રેરણાથી કેટલાય ભઇએ તમાકુ વગેરે વ્યસના છેડવાની પ્રતિજ્ઞા લીધી
માલેાતરા : સાવજનિક ચિકિત્સાલય તથા ખાલવિકાસ કેન્દ્ર રૂા. ૮ લાખના ખર્ચે' શરૂ કરવા નિણુય થયેલ છે.
ખારાંનગરઃ નિર્વાણું ત્સવ સમિતિની સ્થાપના થઈ. તેના ઉપક્રમે પ્રભાતફેરી, સરઘસ, આધ્યાત્મિક પ્રવચનેા, યુવક સમ્મે લન, મહિલા સમ્મેલન, જાહેર સભા, લેખ સ્પર્ધા, સાંસ્કૃતિકકાય. ક્રમો વગેરેની ઉજવણી કરવામાં આવી. તેમ જ ‘મહાવીર પાર્કનું શિલારાપણુ, નગરપાલિકા પુસ્તકાલયમાં ‘મહાવીરકક્ષ’ની સ્થાપના, નગરના મુખ્ય માર્ગોને ‘ મહાવીર
Jain Educationa International
મહાવીર વાટિકા
માગ’ અને ‘ વધČમાન પત્ર'નું... નામકરણ વગેરે કાયમી અને યાદગાર કામે થયા. મહાવીર ખાલમ ંદિર પણ નિર્માણ થનાર છે.
નગરપા લકાએ દીપાવલિનાની સુઅવસરે ર૪ તીથ કરોના નામના તોરણે ઊભા કરી શહેરને સુશેભિત અનાવેલ.
ઈંટી સાદડી : શ્રી મહાવીર શિક્ષણ સંઘના પ્રથમ યંત્ર જ્ઞાન મંદિરનુ ઉદ્ઘાટન તા. ૧૩ માર્ચના
પ્રયાસસામા
Hap
૨૬
હિતી વિશેર્માકો
મહાધારના
નિર્વાણ
શ્રી જસરાજ વૈદે કર્યુ.
ખીકાનેર : મુનિશ્રી રાજકરણજી મહારાજના સાંનિધ્યમાં ૨-૩ બેઠકો મળ્યા બાદ શ્રી અગરચંદજી નાહુટાના અધ્યક્ષપદે બીકાનેર જિલ્લા નિર્વાણુ સમિ તે
રચના થઈ. મુખ્યમત્રીપદ શ્રી લાલચંદ કાઠારીએ સંભાળ્યુ. સમિતિના ઉપક્રમે એક વિશાળ સરઘસ ભાંડાસરજી દેરાસરથી પાર્શ્વચંદ્રસૂરિ દેરાસર સુધી નીકળ્યું રાંત સંગીત મંડળિએએ અનેરૂ તેમાં ભગવાનની ઝાંખા ઉપઆકષ ણુ જમાણ્યું. જૈનસમાજ સમ્મિલિત સરઘસ ઘણું શાનદાર અનેલ. ભગવાન મહાવીરના પાંચે કલ્યાણક તેમ જ અન્ય પ્રસગે સાધુ-સાધ્વીજી, વિદ્રાના વગેરેના પ્રવચનો ચાજાયા. વક્તૃત સ્પર્ધા પણ અનેકવાર ચાજાઈ.
For Personal and Private Use Only
સમિતિ તરફથી જિલ્લાની વસ્તીગણુતરી,તેના ફામ' છપાવી કરવામાં આવી. સ્ટેશનથી ઠેઠ ગંગાશહુર સુધીના લાંબા માર્ગને ‘મહાવીર માગ’નામ આપવામાં આવ્યું.
રાજ્ય સરકારના સહયેાગથી પબ્લિક પાર્ક બહાર જ હાવીર વાટક ' મની. તેમાં ભગવાન મહાવીરના ઉપદેશથી અંકિત શિલાલેખ મૂકયો. આ વાટિકાના નિર્માણુમાં સરકારે રૂા. ૧૫ હજાર અને જૈનસમાજે રૂા. પ હજાર આપ્યા.
२१७
www.jainelibrary.org