________________
ને અપનાવવાથી અપીલ કરી. ભૂ. પૂ. કમ ચારીએ અને ગરીમ ભાઈબહેનાને ૨૫૦૦ રૂ. વહેંચવામાં આવ્યા. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી. ઈંગરાલે આણ્ણા, શ્રી. મણે અણ્ણા શ્રી. માત્રુ મિયા અને મિરજના શ્રી. ચ રૂદત્ત પાટીલ આદિએ ભાષણા કર્યાં. સસ્થાના સંચાલક શ્રી. મ. મિસીકર ગુરુ જીના આભારવિધિ સાથે કા ક્રમ પૂર્ણ થયે.
ચાલીસગાંવ : ત. ૨૦ નવેઅરે ભવ્ય વરઘોડો અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ચાલીસગાંવની સંપૂર્ણ જનતાએ મુકત મને ઉત્સાહપૂર્ણાંક ભાગ થી. ભુસાવળ : તા. ૨૧-૧૧-૪ ની રાત્રે નાહુટા મંગલ કાર્યાલયમાં જાહેર સભાનું આયેાજન કરવામાં આવ્યું. ભુસાવળના મામલતદાર શ્રી. મેડાલેજીના પ્રમુખપદે યોજાયેલી આ સભાના મુખ્ય વક્તા હતા શ્રી. રિષભદાસજી રાંકા અને શ્રી. નથમલજી લુંકડ. સભામાં ભુસાવળના બધા લોકોએ ભાગ લીધા હતા.
ધુલિયા : તા. ૧૫ નવે ખર ૭૪ના રોજ ભગવાન મહાવીરના ભવ્ય ચિત્ર સાથે રથયાત્રાનું આયેાજન કરવામાં આવ્યુ, જેમાં સમગ્ર જૈન સમાજે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો. શહેરના મુખ્ય માર્ગો પર લગભગ ત્રણ કલાક સુધી આ રથયાત્રા
Jain Educationa International
૩૦ શ્રી મહાવીર જૈન ઔષધાલય
એ ભ્રમણ કર્યુ. ત્યારમાદ માનનીય કલેકટર શ્રી મા. રા. પાટીલના પ્રમુખપદે એક જાહેર સભા
ઈંચલકરંજી : પંન્યાસ શ્રી પદ્મસાગરજી મહારાજ આદિ ઠાણાની નિશ્રામાં અત્રે નિર્વાણાચાજવામાં આવી. સભાના પ્રાર-ત્સવની ઉજવણી ધામધુમથી થઈ. ભમાં સાધ્વી શ્રી. ચંદનકુ વરજી શ્વેતામ્બર અને દિગમ્બર જૈનાના અને શ્રી. કુસુમશ્રીના પ્રેરક પ્રવ- સંયુકત ભવ્ય વરઘાડા નીકળ્યે. ચના ખાદ શ્રી. પુખરાજ વેારા, શ્રી પ્રેમસુખ છાજે અને શ્રી પાટીલે પોતાના વિચારો વ્યક્ત કર્યાં.
ઉપાધ્યાયશ્રીની નિશ્રામાં શાંતિસ્નાત્ર ભણાવાયુ. ગરીને ભાજનદાન આપ્યું.
જિલ્લા હોસ્પીટલમાં આવનારા નિર્વાણું મહાત્સવ વર્ષમાં નદીઓ અને એમના સગાંવહાલાં માટે વિશ્રામ ભવન બનાવવાની
યેાજના શ્રી. છાજે અને શ્રી.
કરી.
પાટીલે ખધા સમક્ષ રજુ શ્રી. જે. એ. વેદમુથાએ અભારવિધિ કર્યો.
૨ ત્રે જૈન મંદિરમાં સાંસ્કૃતિક કાર્યાક્રમ ચેાજવામાં આવ્યેા. શ્રી જગદ્ગુરૂ મંડળ અને શ્રી ચંદ્રપ્રભુ મંડળના કાર્યાંકરાએ કાય'ક્રમને સફળ બનાવવા ભારે પરિશ્રમ દ.
ઈ લેારા : અહી બંધાનાર કીતિ' તથનું શિલારાપણુ તા. ર–૨૭૫ના થયું.
ઇટારસી : અહી
જન્મ
કલ્યાણકની ઉજવણી સાનંદ થઈ હતી. આમસમુહે પણ ભાગ લીધેલ.
வ
માહિત વિશેષા
For Personal and Private Use Only
જાહેરસભામાં ઉપાધ્યાયશ્રી ના તેમજ દિગમ્બર મુનિશ્રી સુમલસાગરજીના પ્રભાવક પ્રવ ચના થયા.
*
વીર
અત્રેના એક ચાકને “ મહાચાક " નામ અપાયુ. નિપાણીના શ્રી દેવચંદભાઈ છગનલાલના હસ્તે ‘શ્રી મહાવીર જૈન ઔષધાલય 'નુ ઉદ્ઘાટન થયું. આ ઔષધાલયમાં મફ્ત સારવારની જોગવાઈ રખાઇ છે.
શ્વેતામ્બર, દિગંબર અને સ્થાનકવાસી સંપ્રદાયોનું એક સંયુક્ત જૈન ભવનનું નિર્માણુ થયું.
ઈસ્લામપુર : પન્યાસ શ્રી પદ્મસાગરજી મહારાજ આદિ શ્રમણભગવંતાની નિશ્રામાં શાંતિ સ્નાત્ર સહુ અઠ્ઠાઈ મહોત્સવ, ગરીબોને ભેજનદાન, સંયુકત વરઘોડા આદિકાય ક્રમે થી નિર્વાણુ કલ્યાણકની શાનદાર ઉજવણી
થઇ.
૨૧૩
www.jainelibrary.org