________________
શતાબ્દી ઉજવણીના વિવિધ કાર્યક્રમ માટે પ્રદેશ સરકારે રૂ. અ લાખનીરકમને ખર્ચ કર્યો. તે
મણિપુરમાં “ભગવાન મહાવીર આરોગ્ય ભવન” નિમણુ કરવા સરકાર પાસે વિના મૂલ્ય જમીન માંગવામાં આવી છે. મળેથી આ ભવનની કાર્યવાહી શરૂ થશે. આ માટે રૂદોઢેક લાખનો ખર્ચ થશે.
મણીપુરના બેંક રાજમાર્ગને “ભગવાન મહાવીર માગ” નામ અપાયું. ઈલ : મણીપુરની રાજ્ય સરકારે આઇ- મંડળી અને મણપુરી નૃત્ય મંડળીના નૃત્ય અને વન કેદની સજા પામેલા કેદીઓ સહિત ૧૧ કેદી- સંગીતના કાર્યક્રમ પણ થયાં. ઓને છેડી મૂકવાની તેમજ બીજા કેદીએ ની મહાવીર જયંતીના આ પાવન દિવસે નિવસજાઓમાં ઘટાડો કર્યાની ઘોષણા કરીને જન્મ ણોત્સવ સમિતિ તરફથી જેલના કેદીઓને મીઠાઈ દિવસે ભગવાનને ભાવભીની અંજલિ અર્પણ કરી. વહેંચવામાં આવી.
અત્રે યાદ રહે કે મણિપુર રાજ્યમાં મહા- ૨૫ એપ્રિલે ભ. મહાવીર દિગંબર જૈન હાઈપુરુષની જયંતી પ્રસંગે કેદીઓને મુકત કરવાને સ્કુલના વિદ્યાથીઓએ દહેજ પ્રથા અંગે વેધક આ પ્રથમ અવસર છે.
નાટક ભજવ્યું. ૨૬મીએ અખંડ નવકાર મંત્રને ૨૪મીએ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી રાજ- જાપ કરાય. ર૭મીએ રાજ્યના કૃષિ પ્રધાન ડે કુમાર દેવેન્દ્રસિંહે વિરાટ મેદનીના જયનાદ વચ્ચે ચન્દ્રમણિ સિંહની અધ્યક્ષતામાં ગાંધી મેમોરિયલ જૈન ધ્વજ ફરકાવ્યું. ત્યારબાદ શિક્ષણ પ્રધાનની હાલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થયે. કેન્દ્ર સરકારના અધ્યક્ષતામાં જાહેરસભા મળી. બપોરે નીકળેલ સેન્ચ એન્ડ ડ્રામા ડીવીઝન, ઈમ્ફાલ કેન્દ્ર ભગવાનના શેભાયાત્રામાં તમામ ધર્મ અને જાતિના લોકોએ જીવન અંગે નૃત્ય નાટિકા ભજવી. જૈન વિકાસ ઉમંગભેર ભાગ લીધે યાત્રામાં રાજસ્થાની નૃત્ય મંડળે “દીવાન અમરચન્દ ” નાટક રજુ કર્યું.
શીલેગ : નોર્થ ઈસ્ટન હિલ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડે. ચન્દ્રન ડી. એસ. દેવાનસેને ભગવાનના જીવન પર આલેચના ચકનું ઉદ્દઘાટન કર્યું હતું. આલેચના ચકની અધ્યક્ષતા પ્રાદેશિક સમિતિના કાર્યાધ્યક્ષ શ્રી ભંવરલાલ સરાવગીએ કરી હતી.
આ વર્ષમાં અત્રે દિગંબર જૈન ચઢ્યાલયની સ્થાપના કરાઈ
તૈEદટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org