________________
પપરા [ટિકમગઢ] વિષ્ણુ મહત્સવના દ્રોણ પ્રાન્તીય નવયુવક સેવા સંધ-કૌગિરિએ દિ. જૈન અતિશય ક્ષેત્ર પપીમાં તા. ૧૯ થી ૨૭ નવેમ્બર સુધી નેત્ર શિબિર યેજી હતી. શિબિરમાં ૪૯• રોગીઓની ચિકિત્સા કરાઈ, ૧૦૧ રોગીઓ પર સફળ શસ્ત્રક્રિયા કરાઈ. પછાત અને વર્ગીકત જાતીના ૪૮. રોગીઓની પણ આ શિબિરમાં સફળ સારવાર કરાઈ. રોગીઓને મિષ્ટાન ભોજન કરાવી અને ચશ્મા આપીને વિદાય અપાઈ ગરીબ રોગીઓને શાલ હેંચવામાં માવી,
નેત્ર-શિબિર
પ્રભ
નહિ
વારના
રતલામઃ શ્રી ગણપતરામજી બોહરાના પ્રમુખપદે જૈન સંધ સભાનું આયોજન થયું. આ પ્રસંગ માનવમુનિજીની પ્રેરણાથી રથાનિક સમાજે ૨૫ હજાર આદિવાસીઓને દારૂ તથા પશુવધમાંથી મુક્ત કરાવવાને તેમજ
ધંધા-રોજગારમાં આદિવાસીઓનું કરવાના શેષણ નહીં કરવાનો નિર્ણય
કર્યો હતો.
માલપુરાઃ નિર્વાણોત્સવ પ્રારંભ તા. ૩૧-૧૦-૭૪ ના પ્રભાતફેરીથી થયો. તા. ૧૨૧૧-૭૪ના અખંડ ૨૪ કલાક નવકારમંત્ર જાપ કરાયે.
અનેકાંત વિશ્વવિદ્યાપીઠ | મધ્યપ્રદેશના જિલ્લા અધિકારી દ્વારા ઈન્દૌરમાં નિમંત્રિત જિ૯લા સ્તરીય નિવત્સવ સમિતિની બેઠકમાં અનેકાન્ત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. શ્રી ફકીરચંદજી મહેતાએ રૂપિયા ૩૫,૦૦૦ આપ્યા. રૂપિયા સાડા સાત લાખનો ખર્ચ થવા સંભવ છે. મહાવીર બાલવિનય મંદિર
રૂ. બે લાખના ખર્ચે મહાવીર બાલ વિનયમંદિર' પણ સ્થાપવામાં આવશે.
નિર્ણય
સ્મૃતિમાં
દારૂની દુકાને બંધ
ખાચરોદ : ૧૩ થી ૧૫ નવેમ્બર સુધીના ત્રણ દિવસ કતલખાના તેમજ શરાબની દુકાને બંધ રહી. ૧૫મીએ કસાઈઓને મીઠાઈ વહેંચાઈ. બંને દિવસ હોટલમાં માંસ આપવાનું પણ બંધ રહ્યું.
૧૩મીએ સવારે સ્થાનકમાં ધ્વજવંદન થયું. ત્યારબાદ સરઘસ નીકળ્યું. અને ત્યારબાદ પ્રેરક પ્રવચન થયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org