________________
ગ્વાલિયર : ‘નિર્વાણુ મહા સવ નિમિત્તે શહેરના સમગ્ર જૈન સમાજ દ્વારા સાત દિવસને કાર્યક્રમ ચેાજવામાં આવ્યે . સવારે છ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી કાય ક્રમાનું આયેાજન થયું.
તા. ૧૩મી નવે અરે ગ્વાલિયર, મુરાર, લશ્કર તથા બિરલાનગરમાં ભવ્ય પ્રભાતફેરીએ કાઢવામાં આવી. તા. ૧૪ મી નવેબર રાત્રે આઠ વાગ્યે વ્યામ્યાનમાલા ચેાજવામાં આવી. પ્રમુખપદે . મદન મેહન ખાલાતુલસી કન્યા મંડળની કન્યાઆનાં મ’ગલાચરણ પછી, મંડળ તરફથી પ્રગટ કરવામાં આવેલ સ્મારિકાનું ઉદ્ઘાટન શિવાજી વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ શ્રી. ગોવિંદ્રનારાયણ ટડને કયુ". શ્રીકા સરદારસિંહજી ચારડિયા અને પદ્મભુષણ શ્રી. પાંડેના વકતવ્ય ખાદી મુનિશ્રી ચંદનમલજીએ પ્રવચન કયુ". કા*ક્રમનું સંચાલય માહન અબરેકયુ.
- F
ધમતરી : અહીંથી ૯ માઈલ દૂર ચાઁખર ગામમાં અંગારમાતી માતાના દેવસ્થાનમાં પ્રતિવ, દીપાવલી બાદ આવતા પહેલા શુક્રવારે, મેળા ચેટજાય છે. આ મેળા પ્રસગે સેંકડા પશુબિલ થાય છે. આ વર્ષે ધમતરીના આગેવાન જૈતાએ, પશુબલિ પ્રતિબંધ કાનૂનને બરાબર અમલ થાય તે માટે, ત્યાં હાજર રહી અને પેાલિસ અધિકારીઓ સાથે સહકાર સાધી એક પણ પશુની હત્યા થવા દીધી નહિ
તા. ૧૫ અને ૧૭ નવે ખર સવારે વીર છાત્રાવાસ, લશ્કરમાં નિર્વાણુ મહત્સવ સમિતિ તરફથી ચેજવામાં આવેલ સાપ્તાહિક કાર્ય ક્રમમાં મુનિશ્રી ચંદનમલજીના પ્રવચનના જનતાએ લાભ લીધા.
હતા. યુવક સમેલન અને
Jain Educationa International
ગ્વાલિયરમાં ભવ્ય ઉજવણી સપ્તાહ
મહિલા સ'મેલન
અને પ્રદર્શન
પંચકલ્યાણક પૂજન સંમેલન, પરિસ’વાદો, સાંસ્કૃતિકવામાં આવી. કાર્યક્રમ આદિ અનેક મહત્વપૂર્ણ ક્રમામાં હજારા સ્ત્રી પુરુષ
ઉપસ્થિત રહ્યા હતાં.
તા. ૧૭મી નવે ખરે રાત્રે એક સંગીત સમેલન ચેાજવામાં આવ્યું. તા. ૨૦ નવેંબરે સાપ્તા હિક કાર્યક્રમાની પૂર્ણાહુતી કર
મહાવીર ભવન માટે રૂા. અઢી લાખનું
દાન
ગ્વાલીયર : ભગવાન મહાવીર નિર્વાણુ મહે।ત્સવ મારક | લશ્કરમાં પ્રભાતફેરીએ, ફ્રેંડ દ્વારા બનનાર શ્રી મહાવીર ભવન માટે ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામદાસજી બિરલાએ શ. અઢી
પંચકલ્યાણક પૂજ, પ્રદર્શનનું આયેાજન, હરીફ ઈ એનું આયાજન, યુવક સ ંમેલન, મહિલા | લાખનું દાન કર્યું છે.
પચીસમો
જંગલીને મહાવીરના
નિર્માણ મહો
માહિતા વિશેાક
For Personal and Private Use Only
મેળામાં
થતાં
પશુબલિ
અટકાવ્યાં
·
મુનિશ્રી મોહનલાલજી સુમન', શ્રી સિધ્ધનાથ શાસ્ત્રી માનસ, શ્રી. યાગાનંદજી આદિએ ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશે। વિશે પ્રસંગે વિસ્તૃત પ્રવચનો કર્યાં. કા*ક્રમનું સચેાજન શ્રી. ટીકમજી ખાફાએ કર્યુ.
ગધવાની દિગબર સમાજ તરફથી નિર્વાણું મÌત્સવ નિમિત્તે પ્રભાતફેરી, ભજન, લાડુ ચડાવવા આદિ કાર્યક્રમ યોજાયા.
ગધવાની : ગાયત્રી પરિવારની યુગનિર્માણુ શાખા તરફથી દીપોત્સવી પ` પૂજત અને જ્ઞાનગેાઠીના આયેાજનો સાથે ઉજવવામાં આવ્યા.
:
બિરમાવલ : ‘મડાવીર સમતા ભવન’નું નિર્માણ કરવામા આવ્યુ છે.
૧૫૩
www.jainelibrary.org