________________
જૈતુલ : ધારાસભ્ય ડો. એન. એન. પાસેએ ‘મહાવીર પરબ”નું ઉદ્ઘાટન કરીને મહાવીર જયંતી ઉત્સવનું મ ́ગલાચરણ કયુ" હતુ. ૨૪ અને ૨૫ એપ્રિલ બે દિવસ ઉજવણી થઈ હતી. ૨૪ મીએ સવારે રથયાત્રા નીકળી હતી અને રાતના ડો. રતનકુમારે ભગવાનના જીવન સિદ્ધાંત ઉપર પ્રવચન આપ્યું હતું.
૨૫મીએ સવારે મહિલા સ ંમેલન મળ્યું હતું. સાંજે ચેાજાચેલ જૈન સમેલનમાં જિલ્લાના
ww
તમામ રથાનાના પ્રતિનિધિયાએ ભાગ લીધા હતા. રાત્રે મહાવીર પ્રદુશન ખુલ્લું મૂકાયુ હતુ. અને કવિ સ ંમેલનમાં કવિઓએ ગીતા અને ગઝલા દ્વારા ભગવાનના ગુણાનુવાદ ગાયા હતા. ગરીમાને
અન્નદાન
ભિલાઈ : ૧૩મી નવેમર ૧૯૭૪ના સવારે નિર્વાણુ લાડુ
Jain Educationa International
મહાવીર– પ્રદર્શન
તેની સફળતાં માટે અમારી અનેકશઃ એમ. ઇન્દ્રચંદ મીઠાલાલ જૈન નં. ૧૫/૪, સાડીવાલા બે ગ્લા૨-૫૬૦૦૨૯
આર. મિશ્રીલાલ સચેતી જન 1, મેગા રોડ, ન જપ્પા સર્કલ એગ્લાર-૫૬૦૦૨૫
પરમેાપકારક પરમિતા ભગવાન મહાવીરના પૂરા થતાં ૨૫૦૧ વર્ષ એ ચરમ તીથ પતિ દેવાધિદેવને અમારી અનેકાનેક ભાવવદના ... ..એ પરમ પિતાના પરમ સ`દેશ વિશ્વભરમાં ફેલાવવા મથતી
વર્ષમાન ભારતી ૫૬૦૦૦૮ની
આત્મસિદ્ધિ [] ભક્તામર
મહાવીર દન [] વીર્ વંદના આન ઘન પદ્મ [...] અન'તકી અનુગ્’જ [] રાજપદ્મ [] રાજભક્તિપદ અને આગામી બીજી અનેક જૈન રેકીની અનુમાદના સાથે
સહારના
પ્રીસમો
ચડાવ્યા બાદ ભિલાઈ આયન એન્જીનીયરીંગના મેનેજીંગ ડાયરેકટર શ્રી શિવરાજ જૈને ધ્વજા રાહણ કર્યું. ત્યારબાદ રથયાત્રા નીકળી. રથયાત્રા પૂરી થયા બાદ જૈન ભવનમાં દુષ્કાળ પીડિત ગરીબેને અન્નદાન અપાયું.
શુભકામના ઃ—
આર. મિશ્રીલાલ એન્ડ સન્સ ન. ૧૯-એ, મેઇન રોડ,
હાસુર (જિ. ધમ પુરી : તામિલનાડુ)
૧૪મીના નાનાં ભૂલકાંઓએ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યા. ૧૫મીએ રાતે શ્રી સુનિમલ કાંતિના પ્રમુખપદે પિરસંવાદ યોજાયે. તેમાં રેવરન્ડ પન્નાલાલ, ડા એચ. એલ. સાહુ,
ભારત ટ્રેડીંગ કંપની મેઇન રોડ, હાપુર (જિ. ધમ પુરી : તામિલનાડુ)
માહિતા વિશે કો
For Personal and Private Use Only
૧૪૭
www.jainelibrary.org