SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ જમ્મુ : નિર્વાણુ મહેાત્સવની રાષ્ટ્રીય સમિતિના અતિથિ વિશેષ શ્રમણ ભગવંત પૂજ્ય આચાય શ્રી સમુદ્રસુરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ૨૩મી મે ’૭૫ના રોજ અત્રેના નવ નિમિત જિનાલયમાં મૂળનાયક પદે ભગવાન શ્રી મહાવીરસ્વામી. ની પ્રતિષ્ઠા થઈ. જમ્મુ : રાજ્યના મુખ્ય પ્રધાન શેખ અબ્દુલ્લાએ મહાવીર જય'તી ઉજવણીની જાહેર સભામાં પ્રવચન કરતાં કહ્યું હતું કે ભગવાન મહાવીર ભારતના એક મહાન ધાર્મિક અને સામાજિક નેતા હતા. તેમણે ન્યાય અને સમાનતા માટે નૈતિક મૂલ્યાના પ્રચાર કર્યો હતા. આ સભામાં રાજયપુલ શ્રી એલ. કે. ઝાએ પશુ કરીને ભગવાનને જમ્મુમાં પ્રતિષ્ઠા યાત્રા-પ્રવાસ ટ્રેનનુ એ આપ્રતિમાજી ભરાવ્યા હતા. આ જિનપ્રતિમાજી ૧૧૦૦ વર્ષોના પ્રાચીન છે. સ’પ્રતિ રાજા-આર્ચાજન શ્રી આત્માન' જૈન સભા [મુંબઈ]એ કર્યુ હતું. ૨૫૦૦ના આંક મગળ માનીને યાત્રિકાએ અમૃતસર, કાંગડા તીથ, નાગેશ્વર તીથ આદિસ્થાઓમાં ા. ૨૫૦૦ના શબ્દાંજલિ અપી હતી. પ્રતિષ્ઠા પ્રસ ંગે અત્રે ભવ્ય અને શાનદાર રથયાત્રા નીકળી હતી. અને તેમાં અને જૈનેતર ભાઈ-બહેનાએ ઉમંગથી લાભ લીધે હતા. પ્રવચન ઉદારફાળા આપ્યા હતે. ૧૨૬ કામ ભેગીમાં સતત રત રહેતા માણસ ધમને ઓળખી શકતા નથી. વીર ભગવાને કહ્યું છે કે તે મહામેહમાં શાંતિના સ્વરૂપને અને મરણને ના શ વ ત જા ણી ને, કુ શ ળ ફોન : ૩૨ ૬૦ ૧૮ ૩૧ ૬૩૭પ કેસ : INFOWEAR અગવાન શ્રી મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ કલ્યાણક પ્રસ ંગે ઉજવાતાં આ પ્રતિષ્ઠા મહેત્સવમાં ભાગ લેવા માટે મુંબઇગરા જૈને જમ્મુ સુધીની ખાસ યાત્રા ટ્રેન લઈને પહોંચ્યા હતા. Jain Educationa International બિલકુલ પ્રમેાદ ન કરવા. વિચાર કરીને, તથા શરીરને પુરુષ કેમ પ્રમા દ કરે? મે. છગનલાલ એન્ડ સન્સ નવર’ગ બિલ્ડીંગ, ચોથા માળે, કાથા બજાર, પેસ્ટ એસ ત. ૫૦૫૭, ૩૩૦, નરશી નાથા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦-૦૦૯ સહાીરના પચીસસ આદિ વિશે For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005355
Book TitleBhagwan Mahavir Mahiti Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Saptahik
Publication Year1976
Total Pages530
LanguageGujarati, Hindi
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy