________________
સંગમદેવે માસ છે, આવા કષ્ટ અપાર, પણ નિજ પદના ધ્યાનથી, ચન્યા ન વીર લગાર,
તે
ક
1 કપ
,
*
:
ભુરાલાલજી જેનના પ્રમુખપદે આ સભામાં ઉપાધ્યાય શ્રી અમર મુનિજી મુનિશ્રી ખુશાલચંદજી, યતિશ્રી જતનલાલજી મહારાજ સાઠવી સજજનશ્રીજી આદિના ભકિતભીના પ્રવચને થયાં.
રાતે રાજગૃહી વીરાયતન બાલિકા સંઘે ધાર્મિક કાર્યકમ આપ્યો. જૈન ટૂટે ચિત્ર પ્રદર્શન જયું હતું.
૧૨ નવેમ્બર ૭૪ના રોજ અનુ- ગાચાર્ય શ્રી કાંતિસાગરજી મહારાજે જાહેર સભામાં પ્રવચન આપ્યું અને શ્રી ઘનશ્યામજીએ ભજન ગાયાં. - ૧૩ નવેબરે અનાચાર્ય શ્રી કાંતિસાગરજી મહારાજની પ્રેરણાથી ૨૫૦૦થી વધુ વીર. પુત્રોએ ઉપવાસ કર્યા.
ઘનતેરશથી નિર્વાણ દિન સુધી ત્રણેય દિવસ છે. પ્રતાપકુમાર ટાલિયાએ ધ્યાન–સંગીતના કાર્યકમો આપ્યાં, તેમણે ઉતારેલી વીરવંદના આદિ રેકર્ડ પણ પાવાપુરીની ધરતી પર પહેલી જ વાર ગૂંજી ઊઠી.
નિર્વાણ દિને શ્રીમતિ કુન્ કુમારી નાહર દીનશાળામાં ગરીબેને અનન, વસ્ત્ર અને ધાબળા હેંચવામાં આવ્યા હતા. બપોરે દ્વવેતામ્બર પાવાપુરી તીર્થ સમિતિ તરફથી આસપાસના પાંચ ગામની જનતાને સનેહભેજન
કલ્યાણ દિને તેમની જ અતિમ ચડાવવા માટે અપાયું હતું. ભગવાનના ૨૫૦૦મા નિર્વાણ ચરણ સ્પેશિત રજને મસ્તકે વાસી ઓ ઉપર
આયા હતા
દાદા
T અને ભારત દેશીઓ પણ
-
:તા પચીસ)
w
* માહિતી લખો
.
-
*
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org