________________
ગંગાશહેર : દેશના દિવસ પ્રસ`ગે જાહેર સભા યોજીને કા ક્રમ મનાવવામાં આવ્યે હતેા.
ખડી : અત્રે ૨૪ એપ્રિલ હપના ભગવાનની જન્મ જયંતી ઉલ્લાસથી ઉજવાઈ. સવારે પ્રભાત ફેરી નીકળી, અપેારે જૈન મ*દિરથી રથયાત્રા શરૂ થઇ અને શહેરના મુખ્ય મા પર ફરી. રાતે જાહેરસભામાં વિવિધ વક્તાઓએ ભગવાનના ગુણાનુવાદ કર્યાં.
બડી : ૧૩મી નવેમ્બરથી સાત દિવસ સુધી ભજન અને કીતન સહિત વિવિધ કાર્યક્રમા દ્વારા નિર્વાણુ શતાબ્દીની શાનદાર ઉજવણી થઈ. ૧૩મીએ પ્રભાતફેરી નીકળી. નિર્વાણું લાડુ ચડાવ્યા. આ દિવસે નીકળેલ ખી
કામ કેસરી વસ્ત્રો પહેયાં નિર્વાણુ શતાબ્દી
હતા અને પુરુષાએ શ્વેત. સભ'ના સ્થળે ઉપાહાર જિલ્લા કમિશ્નરે ધ્વજવંદન કરાવ્યું. જિલ્લા કાંગ્રેસ પ્રમુખ શ્રી કિશેરી મેહુન સરકારના પ્રમુખપણા હેઠળ જાહેરસભા થઈ. શ્રી સેહનલાલજી માલૂનાએ જનમેનીનું સ્વાગત કર્યુ. મુખ્ય મહેમાન શ્રી મેજબરૂ અને મંજુદેવી મેથરા આદિએ પ્રભાવશાળી પ્રવચનેા કા
શહેરમાં આઠેય દિવસ જૈનાએ પાતાના ઘરે। અને દુકાનેા પર રેશની કરી.
૪૪
ઢક્રિયાજુલી : તા. ૧૪મી નવે ખરે સવારે પ્રભાતફેરી કાઢવામાં આવી. સવારે નવ વાગ્યે શ્રી હનુમાન મંદિરથી એક સરઘસ કાઢવામાં આવ્યુ જેમાં વિદ્યાથીઓ-વિદ્યાથીનીએ। તથા બધા સોંપ્રદાયના લેકે, સારી એવી સંખ્યામાં જોડાયા હતા. આ સરઘસ શહેરના મુખ્ય માર્ગો ૫૨ થઈને બુનિયાદી વિદ્યાલયમાં સભાના રૂપમાં
અમ ઘર દીવાળી
Jain Educationa International
તુમ ઘર દીવાળી
જય મહાવીર:જય
ફેરવાઈ ગયુ' હતું. આરંભમાં આસામના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી. અમિયકુમાર દાસે, વા રાહણ કર્યું હતું. ત્યાર ખાદ શ્રી મહાદુરમલ સ'ચેતીએ ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશ વિશે પ્રવચન કર્યુ હતું. અન્ય પણ કેટલાક વિદ્વાને એ પેાતાના વિચારા વ્યક્ત કર્યાં હતા. શહેર સાંજના રેાશનીથી ઝગમગી ઊંઠયુ હતું. આ રાશની આઠ દિવસ સુધી ચાલુ રાખવામાં આવી.
'*
મહાવીરના
f eve
*
માહિતી વિશે કો
For Personal and Private Use Only
ઢીંગાબજાર : દીવાળીના દિવસે શહેરમાં માંસ અને દારૂનું વેચાણ બંધ રહ્યું. એક માને મહાવીર માર્ગ નામ અપાયું. નિર્વાણ દિને પ્રભાતક્રી નીકળી તેમ જ જાહેરસભા પણ થઈ.
ગ્વાલપારા :
ભગવાનના
૨૫૦૦મા નિર્વાણદિને બધા જ જૈનેાએ પોતાનધરે અને દુકાને જૈત ધ્વજ ફ્ક ન્યા સવારે ઠાકુરવાડીમાં જાહેરસભા મળી. સભાની શરૂઆત ખાળાએએ ત્રુશ્યગીત અને નવકાર મત્ર ગાઈ ને કરી હતી. સાંજના સરઘસ નીકળ્યું. આઠેય દિવસ શહેર રાતે રાશનીથી ઝગમગી
રહ્યું.
ખારુ પેટિયા : ૧૩મી નવે
ાત્સવના પ્રારંભ થયા. સવાર
રથયાત્રા નીકળી તેમાં બધા જ સંપ્રદાયેા જોડાયા. રથયાત્રા સરકારી હાઈસ્કુલના મેદાનમાં જાહેરસભામાં ફેરવાઈ, રાજ્યના પ્રધાન શ્રી ઉપેનદ સે ધ્વજવંદન કરાખ્યું. સભમાં રાજક્રિય નેતાએ સહિત વિદ્વાને એ પ્રવ ચન કર્યાં. આઠે દિવસ અખાય શહેરમાં રાશની થઈ.
પીલીંગ’ગામાં મહાવીર વાટિકા (બગીચેા) મનાવાય છે. ગગાનગરની મુખ્ય સડકને ભગ વાન મહાવીર માર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
www.jainelibrary.org