SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ સીનેમાઘરો વગેરેમાં જીવ જરાય નહિ કરે. બાળકનું હૃદય માતાના ખોળે ઠરે છે, તેમ આરાધકનો જીવ ધ ક્ષેત્રોમાં અને ધર્મોનુષ્ઠાનોમાં ઠરે છે. રેતી પીલવાથી તેલ નથી નીકળતું, તેમ સાંસારિક વાતોમાં રચ્યાપચ્યા રહેવાથી આત્માનું હિત નથી સધાતું. માટે સ'સારને સમય આપવામાં ખૂબ કંજુસાઈ કરવી જોઈએ. ધમ ને સમય આપવામાં ખૂબ ઉદાર બનવુ. જોઈ એ. ધર્માંને સમય આપવો એટલે સામાયિક પ્રતિક્રમણ, પૌષધ, જિનપૂજા, જિનભક્તિ, ગુરુભક્તિ, શ્રુતભક્તિ, તી ભક્તિ, સંઘભક્તિ, સાધમિકભક્તિ આદિને સમય આપવા તે. માટે હું પુણ્યાત્માએ ! પ્રભુજીના શાસનની સાચી ભક્તિના અંગભૂત પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનામાં સમય, શક્તિ અને બુદ્ધિને સમર્પિત કરવામાં લવલેશ કૃપણુતા ન દાખવશો. પરમાત્માના પરમ કલ્યાણકારી શાસનને પામીને સવ જીવો વહેલા વહેલા મેાક્ષને પામે ! શિવમસ્તુ સર્વ જગતઃ ઢાષાઃ પ્રયાન્તુ નાશમ્, X પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા, Jain Educationa International સર્વત્ર સુખી ભવતુ લોકઃ X For Personal and Private Use Only × www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy