SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ એક ઘા વધુ કિંમતી રત્નના ટૂકડે ટૂકડા કરી નાખે છે. તેમ દેવતાઓમાં ધર્મમાં સહાયક થવાની શક્તિ ભલે ઓછી હોય, પણ પેલા કિશારની જેમ તાડફાડ કરવાની શક્તિ તે ઘણી જ છે. એટલે તેઓ આવું કશું મેક્ષમાના આરાધકને ન કરે તે આશયથી તેમને યાદ કરવામાં લવલેશ અશાસ્ત્રીયતા નથી. જો હોત તે તેને સ્વીકાર જ્ઞાનીએએ ન કર્યો હોત. અહીં જિનકલ્પી સાધુભગવંતના દાખલો અપ્રસ્તુત છે. ઉપસ`હાર :-શ્રી જિનવચનમાં નિઃસમ્રુદ્ધ બુદ્ધિ કેળવીને જ કેઈપણુ જીવ શિવપુરીના મહામંગળકારી પથે સુખરૂપે પ્રયાણ કરી શકે છે. આવી બુદ્ધિને સદ્બુદ્ધિ કહી છે અને આવી બુદ્ધિવાળાને સુબુદ્ધિમાન કહ્યો છે. જો આપણે આવા સુબુદ્ધિમાન હાઈ એ તે આપણને પાપના નાશ કરનારી અમેાઘ આધ્યાત્મિક શક્તિના સાગર સમાન સામાયિકમય પ્રતિક્રમણ રોજ અપૂર્વ ઉમંગે કર્યાં સિવાય ચેન ન પડે, ઉંઘ અકારી લાગે. ભૂખ ભૂંડી લાગે જ લાગે. રોજ આપણે જે પાપો કરીએ છીએ તેની જો પાકી નોંધ રાખીએ તે તેને ખટકે આપણને આ પ્રતિક્રમણ કરાવીને જ જંપે. પણ દેશકાળના નામે પાપોની ઉપેક્ષા કરવાનો જે ઉન્માદ ઠેર-ઠેર પ્રવતે છે, તેની અસર તળે આવીને અનેક ભેાળા અજ્ઞાન, સંસારરસિક જીવો પાપને ઝેરી સાપ જેટલું પ પ્રાણઘાતક માનવામાં નબળાઈ સમજે છે. અનત શક્તિશાળી આત્માના કોઈ એક પ્રદેશને પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy