SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ dવામાન બે 4 . બીજે પક્ષ માનવામાં તે ગુણેના વિનાશમાં આત્માને પણ સર્વથા અભિન્ન હોવાથી વિનાશ થ જોઈએ. અને જ્યારે આત્માને અભાવ થયો ત્યારે મુકિત કેને મળવાની ? એ પ્રશ્ન તે આકાશમાં લટકતું જ રહેવાને. . ત્રીજો પક્ષ માનવામાં તે આપના સિદ્ધાન્તમાં જ વ્યાઘાત આવવાને, કેમકે આપ લેકે ગુણ ગુણીને કથચિત્ ભિન્નભાવ તે બીલકુલ માનતા નથી, તે કથંચિત ભિન્ન એવા ગુણના અભાવને મેક્ષ કેવી રીતે માની શકશે ? વળી ઈન્દ્રિય દ્વારા પેદા થયેલા બુદ્ધિ વિગેરે ગુણેના વિનાઅને મોક્ષ કહે છે અથવા તે અતીન્દ્રિય ગુણેના વિનાશને કહે છે ? પ્રથમ પક્ષ અમારે પણ સંમત છે, કેમકે કઈ પણ બુદ્ધિમાન પુરૂષ મેક્ષાવસ્થામાં ઇન્દ્રિયજન્ય ગુણે વિદ્યમાન હોય તેમ તેમ માની શકે જ નહિ. અને બીજો પક્ષ માનવામાં તે જગતમાં કઈ પણ જીવ મુક્તિ માટે પ્રયત્ન કરી શકે નહિ, કેમકે મેક્ષની અભિલાષા વાળા દરેક જી નિરતિશય સુખ, કેવલજ્ઞાન, કેવલ દર્શન વિગેરેની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરી રહ્યા છે; પરતુ પત્થરની શિલાની માફક જ્યાં જ્ઞાન, સુખ વિગેરે કંઈ પણ આત્મીય સ્વભાવિક ગુણ ન હોય એવા જડ પાષાણ તુલ્ય થવાને માટે તે કઈ પણ બુદ્ધિશાલી પ્રયત્ન કરી શકે જ નહિ. એવા મેક્ષ કરતાં સંસારાવસ્થા ઘણીજ સારી છે કે જ્યાં વચમાં કઈ વાર જ્ઞાન સુખાદિને અનુભવ પણ દષ્ટિગોચર થાય છે. માટે આપની મુકિત પણ બુદ્ધિમાનેને ઈચ્છવા યોગ્ય નથી,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy