SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જવાખ્યાન. પણ નિયમ રહેવાને નહિ, માટે પુદગલ દ્રવ્યના પર્યાય માનવામાં કઈ પણ જાતની અડચણ છેજ નહિ. કેવલ ગુણ પદાર્થ માનવામાં તમામ અડચણે ઉભી થાય છે. ક્રિયાની શીવ્રતા સિવાય વેગ કઈ અલગ ગુણ છેજ નહિ, અને તે વેગ મૂર્ત દ્રવ્ય સિવાય અમૂર્ત આત્મામાં પણ અનુભવ ગોચર થાય છે. જેના અતિ રીવ્ર અછત આ પુરૂષ જલદી જાય છે, બહુ વેગથી જવાવાળે છે, આ પ્રકારની બુદ્ધિ જ્યારે આત્મવિષયક થાય છે, ત્યારે મૂર્તદ્રવ્ય માત્રામાંજ વેગ માને એ કેટલું બધું અગ્ય કહેવાય? અને સંસારી આત્મામાં કિયા તે સ્વાનુભવ સિદ્ધ છે ત્યારે વેગ માનવામાં શે બાધ છે તે આપજ સમજાવશો. માટે આ ઠેકાણે દ્રવ્યના પર્યાયવિશેષ સિવાય સંસ્કાર ને અવાન્તર ભેદ રૂપ વેગ નામને કઈ પણ ગુણ છે જ નહિ, પૂર્વના અનુભવથ ગ્રહણ કરેલી અને સ્મૃતિને કારણ ભૂત ભાવના નામને સંસ્કાર તે દરેકને માનનીય છે, પરંતુ સ્થિતિ સ્થાપક સંસ્કાર તે વધ્યા પુત્ર સમાનજ સમજ.. પ્રય સ્થિતિ સ્થાપક સંસ્કાર પિતે શું અસ્થિર સ્વભાવવાળા પદાર્થને સ્થાપન કરે છે, અથવા તે સ્થિર સ્વભાવવાળા પદાર્થને સ્થાપન કરે છે ? ઉ૦ પ્રથમ પક્ષ માનવામાં આવે તે અરિથર સ્વભાવવાળે પદાર્થ વિજળીની માફક જ્યારે પિતાના સ્વભાવને છેડતેજ નથી, ત્યારે તેનું સ્થાપન કેવી રીતે કરી શકશે ?
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy