SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ જેવી રીતે પરાપરત્વ બુદ્ધિ મૂત્ત પિંડમાં થાય છે, એમ આપનું કહેવુ છે, તેવીજ રીતે જેમાં આપગુણ માનતા નથીતે અનુક્રમે ઉત્પન્ન થયેલા એવા નીલ-પીતાદિ ગુણામાં પણ આ નીલ પર છે, આનીલ અપર છે, એવી બુદ્ધિ જ્યારે થાય છે ત્યારે આપને નિયમ કયાં રહ્યો ? માટે પરાપરત્વ પણ દ્રવ્યના પર્યાય સિવાય ખીજું કંઇ અલગ સમજવાનુ’ છેજ નહિ. તત્ત્વાખ્યાન ગુરૂત્વ વિગેરે પણ પુદ્ગલ પર્યાયરૂપજ છે એમ માનવું ઠીક છે, પરન્તુ આદ્યપતન ક્રિયાથી અનુઐય છે, આવા પ્રકારની માન્યતા ઠીક નથી. કેમકે હાથમાં રહેલ પત્થરના કકઢામાં આદ્યપતન ક્રિયા સિવાય પણ ગુરૂત્વના પ્રતિભા ખરાખર થાય છે, તેા શા માટે પતન ક્રિયાથી અનુમેય ગુરૂત્વ ગુણ માનવા જોઇએ ? પાણીની માફક રૂપી હાવાથી દરેક પૃથ્વી, દરેક તેજ દ્રવત્વ ગુણ યુકત છે. આ અનુમાનથી પૃથ્વી, પાણી, તેજમાં જે દ્રવત્વ માનવામાં આવે છે તે ઠીક નથી, કેમકે અગ્નિકાયમાં દ્વવત્વપણુ તે સ્વપ્નમાં પણ જોવામાં આવતું નથી. એના ઉત્તરમાં એમ કહેવામાં આવે કે સુવણ વિગેરે તેજમાં દ્રવત્વ ઓગાળવાથી પ્રત્યક્ષ માલુમ પડે છે, માટે તેજમાં માનવુ જોઇએ. તે પણુ કથન યુક્તિ વિરૂદ્ધ છે. સુવર્ણ વિગેરે તે પૃથ્વીજ છે, તેજ છેજ નહિ. તે પછી તેમાં દ્રવ દેખી તેજમાં અનુમાન ખાંધવું તે તે કૈવલ ભ્રાન્તિ સિવાય બીજા શું સમજવું ? આથી એ સિદ્ધ થયું કે દ્રવત્વ પણ "પાલિક
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy