SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ઉ॰ જ્યાં પેાતાનું શરીર હાય ત્યાં ગુણાની ઉપલબ્ધિ રૂપ હેતુ રહે છે એમ માના છે અથવા બીજાના શરીરમાં પણ માને છે ? આ એ પ્રશ્ન કરવામાં આવે છે. પ્રથમ પક્ષ માનશે તેા શરીરને વ્યાપક નહિ હાવાથી તેમાં ઉપલબ્ધ થતા ગુણા દ્વારા આત્માની વ્યાપકતા કેવી રીતે સિદ્ધ થશે એના વિચાર પોતેજ કરશે પેાતાના ગુણેાની ઉપલબ્ધિ ખીજાના શરીરમાં પણ થાય છે એવા બીજો પક્ષ માનવામાં આવે તે જગતના તમામ જીવા સર્વજ્ઞ થવા એઈએ; કાઈ પણ અલ્પજ્ઞ દૃષ્ટિગોચર ન થવા જોઇએ. આવા દાષાથી મુકત થવા માટે આત્માને વ્યાપક ન માનતાં જેમ વલમાં તેલ, હિંમાં ઘી; તેમ શરીરમાત્રવ્યાપી માનવા તેજ સર્વાં ત્તમ વાત છે. તથા આત્માથી સવ થા ભિન્ન હેાત્રાથી અને અચેતન રૂપ હોવાથી પણ શબ્દાકિની માફક ધર્માંધ તે અણ્ણાના ગુણુ હેવાના વિચાર આપના મત પ્રમાણે આકાશપુરામા ન સમજવા તથા એકાન્ત નિત્ય પણ આસા નથી. એકાન્ત નિત્ય માનવામાં અન્યાદિની વ્યઙ્ગસ્થાના અભાવમાં સસારના પણ અભાવ; અને તેના અભાવમાં મેક્ષ પણ કેને મળી શકે? અને નિત્યાનિત્ય માનવામાં દ્રવ્યાર્થિ ક નયની અપેક્ષાએ નિત્ય તથા પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ અનિત્ય માનવામાં થ પણ વાતની અનુપત્તિ છે જ નહિ. મા વાતનુ સ્પષ્ટીકરણ જૈન દનમાં સારી રીતે થશે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy