SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. - આત્મા કર્તા જ્ઞાન કરણ અને કર્ણાકરણને જ્યારે સુથાર વાંસલાની માફક ભેદભાવ પ્રસિદ્ધ છે ત્યારે જ્ઞાન અને આત્મા. ને અભેદભાવ કેવી રીતે માની શકાય? દૃષ્ટાંતની વિષમતાને લઈને આ કથન પણ યુક્તિસિદ્ધ માલુમ પડતું નથી. તે વાત યુક્તિપુર સર સમજાવવામાં: આવે છે. જ્યારે વાંસલે બાહ્ય કરણ છે અને જ્ઞાન આભ્યન્તર કરણ છે ત્યારે આ બન્નેનું સાધમ્ય કેવી રીતે હોઈ શકે? વળી એમાં કરણતા અપ્રસિદ્ધ છે એમ પણ ન સમજવું. જુઓ સ્યાદ્વાદમંજરી પૃ. ૪૮ કાશીમાં છપાએલ છે તે. જળ વિધ સેવં વાહ્યાભ્યૉર કુવૈ | यथा लुनाति दात्रेण मेरुं गच्छति चेतसा" ॥ બે પ્રકારનાં કરણે વિદ્વાન લેક બતાવે છે. એક બાહ્ય બીજું આભ્યન્તર.જેમ ધાન્ય લણવાની ક્રિયામાં દાતરડું બાહ્યા કરણ છે તેમજ મેરૂગમન કિયામાં મનને આભ્યન્તરકરણ સર્વથા વસ્તુથી ભિન્ન છે એમ બતાવવામાં જ્યારે આવે ત્યારે દષ્ટાન્ત દાન્તિકનું સામ્ય ઘટી શકે. પરંતુ એમ તે. કંઈ છે જ નહિ તે ખાલી કથનમાત્રથી કેવી રીતે માની શકાય?
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy