SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ તત્ત્વાખ્યાન. ' જો પ્રથમ પક્ષ ક્ષક્ષયિ સ્વીકારવામાં આવે તે કારણુ ક્ષણિક હાવાથી કાર્યની ઉત્પત્તિના ક્ષણમાં તેને અભાવ છે તેથી કારણની પ્રવૃત્તિ થયા વિના · અમુક કાર્ય નું આ કારણ છે, ’ એમ કહી શકાશે નહિ. કેમકે એ કારણને સ્થિર માનવામાં આવે તાજ તેનાથી કાય થઇ શકે, પરંતુ તે સ્થિરતા તે ઐદ્ધમતમાં માનેલી નહિ હોવાથી વસ્તુમાં કાંઇ પણ ઉપકાર કર્યાં સિવાય તે કારણ થઇ શકે નહિ અને કારણ વિના કાર્ય અની શકે નહિ. એવી રીતે ક્ષણિક અનિત્યપક્ષ માનવામાં કાય–કારણના લેાપ-ઉચ્છેદ થઇ જાય છે. કદાચ એમ સમાધાન કરવામાં આવે કે– પૂર્વક્ષણ કારણ છે, ઉત્તરક્ષણ કાય છે. એવી માન્યતાથી કાર્ય-કારણના ઉચ્છેદ થતા નથી. ’તે તે કથનમાં વિકલ્પ ઉદ્ભવે છે કેપૂર્વ ક્ષણુ પાતે નાશ પામીને ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે ? અથવા નાશ પામ્યા વિના ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે ? તેના ઉત્તર આવા મળે કે · પૂર્વ ક્ષણુ નાશ પામી ઉત્તરક્ષણુરૂપ કાર્ય ઉત્પન્ન કરે છે. ’ તે તે યુકત નથી. કોઇ પણ કાર્ય પોતાના કારણના વિનાશ થયા પછી થઈ શકે નહિ, બીજરૂપ કારણ નષ્ટ થયા પછી અંકુરરૂપ કા ખની શકતું નથી. એ આઆલગોપાળ સ કાઇ સમજી શકે તેમ છે. તેથી ઉપર્યુકત પ્રથમ પક્ષ આદરણીય થઇ શકે નહિ. ' - પૂČક્ષણુરૂપ કારણ હયાતી ધરાવી ઉત્તરક્ષણ રૂપ કા
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy