________________
૫૬૦
સમાધાન
(સંસ્મરણાંજલી
વર્ષો સુધી કલ્યાણના વાચકવર્ગની
જિજ્ઞાસાને સંતોષ પમાડે તેવું આપનું આ શંકા-સમાધાન વિભાગ અમે પામી શક્યા એ અમારું
અહોભાગ્ય છે. આપે કરેલા આ ઉપકારને અમે ક્યારે પણ વિસરી શકશું નહીં.
આવું શાસ્ત્રીય સમાધાન આપનારા
પરમવિદ્વાન પરમ પૂજ્ય આચાર્યદિવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજાના
ચરણકમળોમાં સંસ્મરણાંજલી
લિ. વાચકવર્ગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org